સમગ્ર વિશ્વમાં ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ, લોકોએ ટ્વીટર પર બળાપો કાઢ્યો

આજે ફરી એકવાર ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયા હતા. લગભગ 2 કલાકથી પણ વધારે સમય સુધી ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં પ્રોબ્લમ આવી રહ્યો હતો. જેના કારણે મોટા ભાગનાં યુઝર્સને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા યુઝર્સના ઇન્સ્ટા હેન્ડલ્સમાં આ પ્રોબ્લેમ જોવા મળ્યો નથી. જ્યારે અન્ય કેટલાક યુઝર્સના જણાવ્યા પ્રમાણે, એપના અમુક ફંક્સન કામ કરતા […]

Continue Reading

કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષથી 58 વર્ષ કરવામાં આવશે નહીં: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે, સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 60થી 58 વર્ષ કરવામાં નહીં આવે. આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય સિવીલ સેવા(પેન્શન)ના નિયમ સરકારને સમય સમયે કર્મચારીઓના કામની સમીક્ષા કરવાનો અધિકાર આપે છે. આ હેઠળ જો કોઈ કર્મચારી અક્ષમ હોવાનું સાબિત થશે અથવા […]

Continue Reading

અયોધ્યા મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ 9 ડિસેમ્બર પહેલા રિવ્યુ અરજી કરશે: જિલાની

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) બુધવારે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા ટાઈટલ સુટ મામલે 9 ડિસેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ અરજી દાખલ કરશે. આ અંગે AIMPLBના સેક્રેટરી ઝાફરીયાબ જિલાનીએ ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે બોર્ડે તેના નિર્ણય પર મક્કમ છે. અને અમારી પાસે હજુ […]

Continue Reading

એર ઈન્ડિયાને વેચવામાં નહિ આવે તો તેનું સંચાલન કરવું મુશ્કેલ થઈ જશે: ઉડ્ડયન મંત્રી

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરીશું નહિ તો તેને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે. તેમનું કહેવું છે કે એર ઈન્ડિયા હાલ પ્રથમ શ્રેણીની સંપતિ છે, તેને હાલ વેચીશું તો બોલી લગાવનાર સામે આવશે. જો એ સિદ્ધાંત બનાવી લઈશું કે એરલાઈનને વેચીશું નહિ, તો ભવિષ્યમાં તેનું સંચાલન મુશ્કેલ થઈ […]

Continue Reading

Googleએ આપણી સૌની પુસ્તક વાંચવાની ટેવ ખરાબ કરી છે: ‘મન કી બાત’માં પીએમ મોદી

‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા પુસ્તક વાંચવાની ટેવને બગાડવા માટે Google પર હાસ્યમુદ્રામાં ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે,તેઓ પુસ્તકો વાંચતા રહેતા હતા, પરંતુ Google તેમની આ ટેવ બગાડી દીધી છે, કારણ કે Google કોઇપણ વસ્તુ વિશે જાણકારી મેળવવાનો શોર્ટકટ છે. કાર્યક્રમ દરમિયાન રોહતકના વિદ્યાર્થી દ્વારા તેમને પૂછવામાં આવ્યું […]

Continue Reading

IIT કાનપુરના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું ખાસ ડ્રોન ‘પ્રહરી’ દુશ્મન ડ્રોનને પકડવાની અદભૂત ક્ષમતા

IIT-કાનપુરના વિદ્યાર્થીઓએ ‘પ્રહરી’ નામક ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે ચાર-પાંચ કિગ્રા વજન સાથે લઇને ઉડી શકે છે અને સંવેદનશીલ વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી ઉડાન ભરી શકે છે. આ ડ્રોનમાં માનવરહિત હેલિકોપ્ટરની સુવિધા છે જે અન્ય ડ્રોનનો પીછો કરી તેમને પકડવાની ક્ષમતા રાખે છે. આ અદભૂત ડ્રોનને પ્રોફેસર અભિષેક […]

Continue Reading

દેશમાં માત્ર વડાપ્રધાનને જ SPG સુરક્ષા મળશે

કેબિનેટ દ્વારા SPG Amendment Billમાં જે સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે, એના મુજબ હવેથી પૂર્વ વડાપ્રધાનોના પરિવારજનો એસપીજી (SPG) સુરક્ષા આપશે નહી. આ બિલ  SPG સુરક્ષા માત્રને માત્ર વડાપ્રધાન પૂરતી જ સમિતિ કરી રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે સરકારે કેટલાક દિવસો પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીને […]

Continue Reading

ઝારખંડના લાતેહારમાં નક્સલી હુમલો, ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ

ઝારખંડના લાતેહારમાં શુક્રવારે રાત્રે નક્સલી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. હુમલામાં ઘાયલ એક પોલીસ કર્મચારી ગંભીર હાલતમાં છે જે સારવાર હેઠળ છે. અધિકારીઓ મુજબ નક્સલીઓએ શુક્રવાર રાત્રે આશરે 8.30 કલાકે પોલીસ ટૂકડીના વાહન પર હુમલો કર્યો હતો.  અધિકારીના જણાવ્યા મુજબ નક્સલીઓના અચાનક હુમલાનો વળતો પ્રહાર કરવા કે સ્વબચાવ માટે પોલીસ કર્મચારીઓ તૈયાર ન […]

Continue Reading

ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં આરોપ

ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં આરોપ ઇઝરાયેલનાં એટોર્ની જનરલે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ત્રણ અલગ-અલગ મામલામાં લાંચ,છેંતરપિંડી,અને વિશ્વાસઘાતનાં આરોપો લગાવ્યા છે. નેતન્યાહુ પર આરોપ છે કે તેમણે ધનવાન વ્યાપારીઓ પાસેથી ભેટ-સોગાદો રૂપે અને પોતાની પાર્ટીને વધુ પ્રેસ કવરેજ મળે તે માટે પક્ષપાત કર્યો હતો. નેતન્યાહુએ તેમના પર લગાવવામાં આવેલા આ તમામ આરોપોનો ઇન્કાર કર્યો […]

Continue Reading

કાશ્મીરમાં ED એ આતંકવાદીઓની 6 સંપત્તિઓ જપ્ત કરી, સૈયદ સલાઉદ્દીનથી કનેક્શન

EDએ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરતા તેમની 6 સંપત્તિઓ જપ્ત કરવા માટે કહ્યું છે. તપાસ એજન્સીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદી અને વૈશ્વિક રૂપથી પ્રતિબંધિત એવું ગ્રુપ હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાઉદ્દીન સામે આતંકી ફંડિંગ મામલે આતંકવાદીઓ સંબંધિત છ સંપત્તિઓ પોતાના કબ્જે કરવામાં આવી છે. ઇડીએ આ વર્ષે માર્ચમાં પીએમએલએ અંતર્ગત […]

Continue Reading