2000ની નોટો ચલણમાંથી દુર કરવી જોઈએ, પૂર્વ નાણા સચિવનુ સરકારને સૂચન
દેશના લોકો 2016ની નોટબંધીને જોઈ ચુક્યા છે. આજે આ નિર્ણયને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે સરકારમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ નાણા સચિવે 2000ની નોટો ચલણમાં રાખવાનો કોઈ અર્થ નથી તેવુ સૂચન સરકારને કર્યુ છે. વીઆરએસ લેનારા પૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગનુ કહેવુ છે કે, ભવિષ્યમાં 2000ની નોટ સરકાર ચલણમાંથી દુર કરી શકે છે. સુભાષચંદ્ર ગર્ગે […]
Continue Reading
