2000ની નોટો ચલણમાંથી દુર કરવી જોઈએ, પૂર્વ નાણા સચિવનુ સરકારને સૂચન

દેશના લોકો 2016ની નોટબંધીને જોઈ ચુક્યા છે. આજે આ નિર્ણયને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે સરકારમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ નાણા સચિવે 2000ની નોટો ચલણમાં રાખવાનો કોઈ અર્થ નથી તેવુ સૂચન સરકારને કર્યુ છે. વીઆરએસ લેનારા પૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગનુ કહેવુ છે કે, ભવિષ્યમાં 2000ની નોટ સરકાર ચલણમાંથી દુર કરી શકે છે. સુભાષચંદ્ર ગર્ગે […]

Continue Reading

મોદી સરકારનો મોટો નિર્ણય, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડી

ગાંધી પરિવાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી કરી રહી છે. સુત્રો પાસેથછી મળતી વિગતો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, ગાંધી  પરિવાર પાસેથી SPG સુરક્ષાને હટાવી લેવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં SPGની જગ્યાએ Z+ સુરક્ષા આપવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા […]

Continue Reading

પાકિસ્તાન ઉદઘાટન સમારોહમાં પણ શ્રદ્ધાળુઓ પાસેથી રૂ. 1400 લેશે, પહેલા આ દિવસે ફી નહીં લેવાની વાત કહી હતી

પાકિસ્તાનની સેનાએ પોતાના વડાપ્રધાન ઈમરાન ખાનનો બીજો વાયદો પણ રદ કર્યો છે. પાકિસ્તાનની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે એટલે કે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનના પ્રસંગે ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર (રૂ.1400 ) લેવામાં આવશે. અગાઉ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનના પ્રસંગે ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર વસુલવામાં આવશે નહિ. […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં બરફનો ભારે વરસાદ, અકસ્માતમાં 2 જવાન સહિત 6ના મોત; શ્રીનગર એરપોર્ટ પર ઉડાનો રદ

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ભારે વરસાદની અસર આમ જન-જીવન પર પડી છે. બરફ વરસાદ દરમિયાન થયેલા બે અકસ્માતમાં 2 જવાનો સહિત 6 લોકોના મોત થયા. શ્રીનગર અરપોર્ટ પર લો વિઝિબિલિટીના કારણે તમામ ઉડાનો રદ કરવામાં આવી. શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ થઈ ગયો છે. કુપવાડામાં હિમસખ્લન, બે લોકોના મોત શ્રીનગરના લાનગેટ વિસ્તારમાં લો વિઝિબિલિટીના કારણે સેનાના વાહનને અકસ્માત નડ્યો […]

Continue Reading

આવતા 6 કલાકમાં અતિ ભયાનક બની શકે છે બુલબુલ વાવાઝોડુ, તત્કાળ એક્શનમાં PMO

ચક્રવાતી વાવાઝોડા બુલબુલ આગામી 6 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસા અને પશ્ચિમ બંગાળના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર જોવા મળી શકે છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. તો બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ધ્યાન રાખી રહ્યાં છે. આ વાવાઝોડાને […]

Continue Reading

અમેરિકામાં સ્થાનિક ચુંટણીમાં ભારતીય મુળનાં ચાર અમેરિકન જીત્યા, ગઝાલા હાશ્મિએ ઇતિહાસ રચ્યો

વ્હાઇટ હાઉસમાં ટેકનોલોજી નીતીનાં એક પુર્વ સલાહકાર અને એક મુસ્લિમ મહિલા સહિત ચાર ભારતીય મુળનાં અમેરિકન નાગરીકોએ મંગળવારે અમેરિકામાં થયેલા રાજ્ય અને સ્થાનિય ચુટણીમાં જીત મેળવી હતી. ભારતીય મુળનાં અમેરિકન નાગરીક ગઝાલા હાશ્મિએ વર્જીનિયા રાજ્યની સેનેટમાં ચુંટાયેલી પ્રથમ મુસ્લિમ મહિલા બનવાનો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ પુર્વે સામુદાયિક કોલેજનાં પ્રોફેસર રહી ચુક્યા છે. દેશનાં પુર્વ […]

Continue Reading

પાકિસ્તાનમાં ડેંગ્યુના મામલે બનાવ્યો નવો રેકોર્ડ, 44 હજાર કેસ નોંધાયા

પાકિસ્તાનમાં આ વર્ષે ડેંગ્યુનાં મામલે નવો રેકોર્ડ રચાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેંગ્યુનાં 44 હજારથી પણ વધું કેસ નોંધાયા છે. દેશનાં ઇતિહાસમાં આ બિમારીની ઝપેટમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા નથી. આ વર્ષે આ બિમારીનાં કારણે અત્યાર સુંધીમાં 66 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં વર્ષ 2011માં 27હજાર લોકો ડેંગ્યુંનો ભોગ […]

Continue Reading

રામ મંદિરના ચુકાદા પહેલા દરેક રાજ્યોમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી,અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા અયોધ્યા તંત્ર પહેલેથી જ તૈયાર છે. પાંચકોષી પરિક્રમાને લઈને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી સમગ્ર અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યાને લઈને સ્થાનિક કમિટી દ્વારા શાંતિ કમીટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટી દરેક જિલ્લાના ગામડાઓમાં જઈને શાંતિ અને પ્રેમ બનાવી રાખવા માટે અપીલ કરશે. […]

Continue Reading

નવજોતસિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા માટે મળી મંજૂરી, સરકારને આજે લખ્યો હતો ત્રીજો પત્ર

કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી મંજૂરી મળી ગઈ છે. તેમણે વિદેશ મંત્રાલયને ત્રીજીવાર પત્ર લખી મંજૂરી માંગી હતી. આ પહેલા તેઓએ એસ જયશંકર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર પાસે પરવાનગી માંગી હતી. સિદ્ધુએ પત્રમાં લખ્યું હતું, વારંવાર રિમાઇન્ડર આપવા છતાં પણ મને ઉદ્ઘાટન સમારોહમાં […]

Continue Reading

‘આપ’ પ્રદૂષણ મામલે કંઇ કરી નથી શકતી તો સત્તામાં કેમ છે: સુપ્રીમ કોર્ટ

દિલ્હીમાં હવા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરતા જણાવ્યું કે, પ્રદૂષણ મામલે અરવિંદ કેજરીવાલ સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે, આ મામલે જો તે કંઇ કરી શકતી નથી તો સત્તામાં કેમ છે.  કેજરીવાલ સરકાર પર સુપ્રીમ કોર્ટે […]

Continue Reading