સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે કરતારપુર તૈયાર છે: ઇમરાન ખાન

કરતારપુર કોરિડોર સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. આ જાણકારી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાતે જ તેમના ટ્વીટર પર આપી છે. રવિવારે તેમણે કરતારપુર કોરિડોર અને ગુરુદ્વારા દરબાર સાહેબના કેટલાક ભવ્ય ફોટો શેર કર્યા હતા અને લખ્યું હતું કે, ગુરુ નાનક દેવની 550મી જયંતી પર સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે કરતારપુર તૈયાર છે. કરતારપુર કોરિડોરનું ઉદઘાટન […]

Continue Reading

કાશ્મીરમાં રાજકીય નજરકેદીઓને 90 દિવસ હોટલમાં રાખવાનું બિલ 2.65 કરોડ રુપિયા

આર્ટિકલ 370 હટાવ્યા પછી રાજ્યના 34 રાજકીય બંદીઓને પ્રખ્યાત સંતૂર હોટલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ઠંડીએ જોર પકડતા તેઓેને શિફ્ટ કરવાની ફરજ પડી છે. પ્રશાસન મુજબ હોટલમાં ઠંડીથી બચવા માટે યોગ્ય તાપમાન બનાવી રાખવાની વ્યવસ્થા નથી. આ હોટલમાં નેશનલ કોંન્ફ્રેસ, પીડીપી, પીપલ્સ કોંન્ફ્રેસના નેતાઓ સિવાય પ્રમુક સામાજીક કાર્યકર્તાઓ નજરબંદ રાખવામાં આવ્યા હતા. આ સાથે તેમના […]

Continue Reading

દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતી પર કેન્દ્ર હરકતમાં, હાઈલેવલ મીટિંગ મળી

દિલ્હી-NCRમાં પ્રદુષણ સ્તર એટલું ખતરનાક બન્યું છે કે, અહીંની હવા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની છે. રવિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ની પાર થયો જે બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. સાંજે વડાપ્રધાનના મુખ્ય સચિવે દિલ્હી પંજાબ અને હરિયાણાનાં અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં નક્કી થયું કે, રાજ્યોના મુખ્ય સચિવ દરેક પોતાને ત્યાં દરેક જિલ્લાની […]

Continue Reading

2024 સુધી સુસ્ત રહેશે ભારતના અર્થતંત્રની રફતારઃ આર્થિક સંગઠનની આગાહી

મોદી સરકારની બીજી ઈનિંગમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2020 થી 2024 દરમિયાન 6.6 ટકા રહશે તેવુ અનુમાન ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે લગાવ્યુ છે. સંગઠનનુ કહેવુ છે કે, ભારતનો ગ્રોથ રેટ 2013 થી 2017 દરમિયાન 7.7 ટકા હતો.જેમાં હવે ઘટાડો જોવા મળી શકે છે.ભારતનુ બેન્કિંગ સેક્ટર ફરી મજબૂત થશે તેવી આગાહી પણ આ […]

Continue Reading

પ્રદુષણના લીધે 40% લોકો છોડવા માંગે છે દિલ્હી-NCR: સર્વે

દિલ્હી-NCRમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યું છે. ઘણાં વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1200ને પાર થયું છે. વધતા પ્રદુષને લઈને રાજકિય પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે ત્યારે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. આવી સ્થિતીમાં લોકો હવે દિલ્હી છોડવા માંગે છે. એક સર્વે પ્રમાણે […]

Continue Reading

ભારત સરકારે જાહેર કર્યો દેશનો નવો નકશો, નવા રૂપમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હજી પણ સક્રિય, ફંડિંગ ઉઘરાવી રહ્યા છેઃ અમેરિકા

અમેરિકાના એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન સ્થિત આંતકી સંગઠનો લશ્કરે તોઈબા અને જૈશ એ મહોમ્મદ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ છતા પણ સતત ફંડિંગ ઉઘરાવી રહ્યા છે અને પાકિસ્તાન સરકાર તેમને રોકવામાં નિષ્ફળ ગઈ છે. આતંકવાદની વૈશ્વિક સ્થિતિને લઈને તૈયાર કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, આ બંને સંગઠનોની આતંકીઓની ભરતીને રોકવામાં પણ પાકિસ્તાન […]

Continue Reading

ચંદ્રયાન-2 મિશનનો અંત નથી થયો, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના પ્રયત્ન કરીશું: ISRO ચીફ

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ જતાની સાથે જ ભારતનું ચંદ્ર પર પહોંચવાનું સપનુ પાછું ધકેલાયું હતું. પરંતુ ઇસરોના ચીફ જે સિવને તાજેતરમાં જ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, ચંદ્રયાન-2 મિશનનો અંત થયો નથી. અભિયાનને લઇને ભવિષ્યમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં સોફ્ટ લેન્ડિંગ કરાવવાના પૂરેપુરા પ્રયત્ન કરવામાં આવશે. ઇસરો ચીફે […]

Continue Reading

દિલ્હી: તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસક લડત

દિલ્હીમાં સ્થિત તીસ હજારી કોર્ટના કેમ્પસમાં દિલ્હી પોલીસ અને ધારાશાસ્ત્રીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો હોવાના અહેવાલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ પાર્કિંગ મામલે થયો હતો. જેને આગળ જતા ગંભીર રુપ લીધુ હતું. વકીલો અને પોલીસ વચ્ચે થયેલા આ સંઘર્ષમાં પોલીસના કેટલાક વાહનોને વકીલોએ આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ફાયરિંગ થયું હોવાના […]

Continue Reading

સીધૂને કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યું છે, મંજૂરી મળ્યા બાદ જશે : નવજોત કૌર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોર-શોરથી થઈ રહી છે. પાકિસ્તાને કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધૂ પણ આમંત્રણ મોકલ્યું છે. જેની પુષ્ટી તેમની પત્ની નવજોત કૌર સિધૂએ શનિવારના રોજ કરી હતી. તેમણે કહ્યું હતું કે સિધૂને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ […]

Continue Reading