ઈડીએ જેલમાં પૂછપરછ પછી ચિદમ્બરમની ધરપકડ કરી, સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં
આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મનિ લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂર્વ નાણાંમત્રી પી. ચિદમ્બરમની અંદાજે બે કલાક તિહાડ જેલમાં જ પૂછપરછ કરી હતી. વિશેષ કોર્ટમાંથી મંજૂરી મળ્યા પછી ઈડીની ટીમ સવારે તિહાડ જેલ પહોંચી હતી. પૂછપરછ પછી ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ચિદમ્બરમની પત્ની અને તેનો દીકરો કાર્તિ પણ તેમને મળવા જેલ […]
Continue Reading
