ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન થતી ટાટા મોટર્સની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોરનું કોમર્શિયલ લોન્ચ થયું

ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન થાય છે તે ટાટા મોટર્સની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોર સેડાનના એક્સ્ટેન્ડેડ વર્ઝનનું આજે કંપની દ્વારા કોમર્શિયલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કંપની ઇલેક્ટ્રિક કાર માત્ર સરકારને જ વેચતી હતી જે હવેથી લોકો માટે પણ ઉપલબ્ધ બનશે. ટાટાએ આ કાર ભારતના 30 શહેરોમાં વેચાણ માટે લોન્ચ કરી છે અને સરકાર દ્વારા […]

Continue Reading

ચીફ જસ્ટિસની સુરક્ષા માત્ર કાગળ પર, કોઇ પણ સેલ્ફી લઇ શકે છે, યોગ્ય બંદોબસ્ત કરવાના આદેશ

ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની કમજોર સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ચિંતા જાહેર કરી છે. દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ આયુક્ત (સુરક્ષા) આઇડી શુક્લાએ કહ્યું,”ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં ધ્યાનમાં આવ્યું કે ચીફ જસ્ટિસની સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર છે. લોકો તેમની નજીક જઇને માળા પહેરાવી રહ્યા છે […]

Continue Reading

અમેરિકાએ તૂર્કી સામે કરી લાલ આંખ, દેશનું અર્થતંત્ર તોડી નાખવાની આપી ધમકી

જગત જમાદાર અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી વાર દાદાગીરી કરતાં તુર્કીને ધમકી આપી હતી કે તે સિરીયાની બાબતમાં હદમાં રહે નહીંતર એની આૃર્થ વ્યવસૃથાને બરબાદ કરી નાંખશે. અગાઉ અમેરિકાએ તુર્કીની સરહદેથી અમેરિકી સેનાને ખસેડી લેવાની પણ જાહેરાત કરી હતી. એ નિર્ણયને યોગ્ય ઠેરવતા ટ્રમ્પે કહ્યું હતું કે તુર્કીમાં હાલમાં જે સ્થિતિ ઊભી થઇ છે તે […]

Continue Reading

ફ્રાન્સમાં નાળિયેર વધેરીને રાજનાથસિંહે રાફેલની ડિલીવરી લીધી, દૈસો એવિએશનના પાયલટ સાથે પ્લેનમાં ઉડાન ભરી

મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ ફાઇટર પ્લેન ફ્રાન્સ દ્વારા સોંપવામાં આવ્યું છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝ પર તેઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જ્યાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ રાજનાથસિંહ સાથે ઉપસ્થિત હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે આ પ્લેનના ભારતમાં આવવાથી વાયુસેનાની શક્તિમાં વધારો થશે. રાજનાથસિંહે […]

Continue Reading

વિજયાદશમી અને વાયુસેના દિવસ પર ભારતને મળ્યું પહેલું રાફેલ ફાયટર જેટ

ભારતીય વાયુસેના માટે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે. આજે વિજયાદશમીના દિવસે ભારતને પોતાનું પહેલું રાફેલ વિમાન મળવાનું છે. વાયુસેનામાં રાફેલને સામેલ કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ મેરીકેન સ્થિત દસો એવિએશન પ્લાંટમાં પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ રાફેલનું શસ્ત્ર પુજન કરશે. આજે શસ્ત્ર પૂજા સાથે જ ભારતને રાફેલ ફાયટર જેટ મળી જશે. પરંતુ ફ્રાંસથી તેને ભારત […]

Continue Reading

રાફેલ એ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો હિન્દીમાં થાય છે આ અર્થ

ભારતીય સુરક્ષા દળો માટે આજનો એતિહાસિક દિવસ છે. આજે ભારતમાં વિજયાદશમીનો દિવસ છે, એટલે કે અનિષ્ટ ઉપર સારાની જીતનો દિવસ છે. આજે 87 મો એરફોર્સ ડે છે. ભારત-ફ્રેન્ચ રાજકીય સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. 2016 માં 36 રાફેલ વિમાનોને લઈને કરાર પર હસ્તાક્ષર થયા હતા. મને આનંદ છે કે રાફેલની ડિલિવરી સમયસર થઈ છે. […]

Continue Reading

સ્કીમ / ટેક્સ વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવા ઇનકમ ટેક્સ લાવ્યું નવી સ્કીમ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક નવી ‘નેશનલ ઇ-અસેસમેન્ટ સ્કીમ’ શરૂ કરી. આ સ્કીમ હેઠળ ટેક્સ અસેસમેન્ટની પ્રક્રિયાથી ‘મેન્યુઅલ ઇન્ટરફેસ’ને હટાવ્યા. ઇનકમ ટેક્સ 58,322 મામલાની ફેસલેસ ઇ-અસેસમેન્ટની પ્રક્રિયા હેઠળ તપાસ કરશે પહેલા ફેઝમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 58,322 મામલાની પસંદગી કરી છે જેમની તપાસ ફેસલેસ ઇ-અસેસમેન્ટની પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. આ તમામ 58322 મામલા 2018-19 અસેસમેન્ટ ઇયરના છે […]

Continue Reading

એન્જેલિના જૉલી બનવાનાં ચક્કરમાં સર્જરીથી બરબાદ કર્યો ચહેરો, હવે આ કારણે જવું પડ્યુ જેલમાં

ઈરાનમાં પોતાની કોસ્મેટિક સર્જરી કરાવીને વારંવાર પોતાનો ચહેરો બદલનારી ઈન્સ્ટાગ્રામ સેલિબ્રિટી સહર તબારની ધરપકડ કરી લેવામાં આવી છે. તસનૂમ ન્યૂઝ એજન્સી મુજબ, સોશિયલ મીડિયા સ્ટાર સહરની તહેરાનની કોર્ટનાં આદેશ બાદ ધરપકડ કરવામાં આવી છે. જે ‘સાંસ્કૃતિક અપરાધો અને સામાજીક-નૈતિક ભ્રષ્ટાચાર’ની નીગરાની કરે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટારની ઉપર નિંદા, હિંસા ભડકાવવાનો આરોપ, અયોગ્ય રીતે કમાણી કરવાનો અને […]

Continue Reading

ભિખારીના મૃત્યુ બાદ ઝૂંપડપટ્ટીમાંથી પોલીસને 10 લાખથી વધુની માલમત્તા મળી

મુંબઈમાં શુક્રવારે રાત્રે ટ્રેનના પાટા પાર કરતા સમયે એક વૃદ્ધ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 83 વર્ષીય બિરદીચંદ આઝાદ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેના મોતની ખબર મળતાની સાથે જ પોલીસ તેના પરિવારને તેના મૃત્યુની જાણ કરવા માટે તેની ઝૂંપડપટ્ટીમાં પહોંચી હતી. પોલીસને ત્યાં કોઈ પરિવારજન તો ન મળ્યું પરંતુ ઝૂંપડપટ્ટીમાં શોધખોળ કરતા વખતે […]

Continue Reading

કેન્સરને નાથવા માટે નવી શોધ કરનારા ૩ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ

શરીરના કોષો કઈ રીતે ઓક્સિજનની ભાળ મેળવે છે અને શરીરમાં ઓક્સિજનના સ્તર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેનો અભ્યાસ કરીને કેન્સર, એનિમિયા અને અન્ય રોગોને નાથવા માટે નવીનતમ શોધ કરનારા બે અમેરિકન અને એક બ્રિટિશ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ ઘોષિત કરાયું છે. મેડિસીન ક્ષેત્રમાં આ ત્રણેય વિજ્ઞાનીઓ ડો. વિલિયમ જી કાએલિન, ગ્રેગ એલ સેમેન્ઝા તથા પીટર […]

Continue Reading