‘આવા પત્રકારો ક્યાંથી ઉપાડી લાવો છો તમે..’ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા

જમ્મુ કશ્મીરના મુદ્દે વધુ ને વધુ અકળાઇ રહેલા પાકિસ્તાન દ્વારા જાણ્યે અજાણ્યે એવા છબરડા થઇ રહ્યા છે કે દુનિયા આખીની સામે પાકિસ્તાન રમૂજનું નિમિત્ત બની રહ્યુ છે. હાલ ઇમરાન ખાન અમેરિકામાં છે. એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા હતા કે તમે આવા પત્રકારોને […]

Continue Reading

સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ

પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી અવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ બિલ ગેટ્સે આપ્યો. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ સમ્માન મારુ નહિ પરંતુ એ કરોડો ભારતીયોનુ જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યુ પરંતુ પોતાના રોજિંદા જીવનમાં ઢાળ્યુ પણ છે. મહાત્માં ગાંધીની […]

Continue Reading

PMC બેન્ક પર 6 મહિના માટે પ્રતિબંધ, ગ્રાહકો એક હજાર રુપિયાથી વધારે ઉપાડી નહી શકે

RBIએ કાર્યવાહી કરતા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર આગામી છ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ હેઠળ બેન્ક કોઇ પણ આર્થિક વ્યવહાર જેવા કે બેન્ક લોન આપવા, લોન રિન્યુ કરવા, રોકાણ કે દેવા જમા લેવા વગેરે નહી કરી શકે. પીએમસી બેન્કમાં ખાતા ધરાવતા ગ્રાહકો માટે પણ હાલાકી ઉભી થઇ છે કારણ કે, આરબીઆઇના […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કાર પર સ્યાહી ફેંકીને કાળા ઝંડા દેખાડ્યા

બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવારે મુખ્યમંત્રી નીતીશકુમારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન નીતીશકુમારનો વિરોધ કરી રહેલાં એક અજ્ઞાત સંગઠનના કાર્યકરોએ કાળા ઝંડા દેખાડીને તેમની કાર પર સ્યાહી ફેંકી હતી. બિહાર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશકુમાર મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલના કેમ્પસમાં 105 કરોડની યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક […]

Continue Reading

અમિતાભ બચ્ચનને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આપી શુભકામના

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ આપી હતી. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને આપેલા યોગદાન બદલ વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને આપવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને […]

Continue Reading

પાકિસ્તાનમાં ભૂકંપથી ભારે નુકસાન,રસ્તાઓ ફાટી ગયા, 15 લોકોના મોત

પાકિસ્તાનમાં મંગળવારે બપોરે અઢી વાગે આવેલા ભૂકંપના કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર મીરપુર ખાતે આવેલું જાટલન હતું. પાકિસ્તાનમાં ભૂકંપથી અત્યાર 20થી વધુ લોકોનાં મોત થયાં છે. 50થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ હતી. જે તસવીરો અત્યાર સુધી સામે આવી છે તેમાં ગાડીઓ ફરી ગઈ છે, રસ્તાઓ ફાટી […]

Continue Reading

સોશ્યલ મીડિયાનો દુરપયોગ ખતરનાક, સરકાર ઉપાય કરેઃ સુપ્રીમ કોર્ટ

સોશ્યલ મીડિયાના વધતા જતા દુરપયોગ સામે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને આ બાબતે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપક ગુપ્તાએ કહ્યુ હતુ કે, સોશ્યલ મીડિયાના દુરપયોગ રોકવા માટે આકરી ગાઈડલાઈન સરકારે બનાવવી જોઈએ.દરેકની પ્રાઈવસીની રઙા થવી જોઈએ.સરકારે આ બાબતને પ્રાથમિકતા આપવાની જરુર છે. મને તો થાય છે કે હું સ્માર્ટ […]

Continue Reading

6.3ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાઓથી દિલ્લી સહિત આખુ ઉત્તર ભારત ધ્રુજ્યુ, PoKમાં થઈ તબાહી

દિલ્લી-એનઆરસીમાં ભૂંકપનાં ઝટકા અનુભવાયા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો પોત-પોતાની ઑફિસ અને ઘરોમાંથી બહાર આવી ગયા. દિલ્લીની સાથે સાથે કાશ્મીરમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. લોકો ભૂંકપથી ગભરાયેલા છે. ભૂકંપનાં આ ઝટકા 4 વાગીને 35 મિનિટ પર આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી. તેનું કેન્દ્ર પાકિસ્તાનનાં રાવલપિંડી પાસે કહેવામાં આવી રહ્યું છે. […]

Continue Reading

દેશમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50થી 80 રૂપિયા થયો, આમ આદમીને ફરી રડાવાનો વારો આવ્યો

દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ અને દેહરાદૂનથ લઈને ચેન્નાઈ સુધીના બજારોમાં ડુંગળીન ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ફરીથી આમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક મળી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળી રૂ.60થી 75 રૂપિયે કિલો વેચાઈ રહી છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં આતંકીઓને તાલીમ મુદ્દે ટ્રમ્પે કહ્યુ- મોદી સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે, તેઓ સ્થિતિ સંભાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં બેઠક થઈ. ત્યાર પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ કરાયો કે, આતંકીઓને તાલીમ આપવાની વાત કબૂલી ચૂકેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને શું સંદેશ આપવા માંગશો? આ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, એ સંદેશ મારે નહીં, પરંતુ વડાપ્રધાન મોદીએ આપવાનો છે. તેઓ સ્થિતિ સંભાળી લેશે. મોદી […]

Continue Reading