હોંગકોંગમાં લોકશાહી સમર્થિત દેખાવોમાં વિદ્યાર્થીઓ પણ કલાસ છોડી જોડાયા

હોંગકોંગમાં હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના વ્હાઇટ યુનિફોર્મની સાથે ગેસ માસ્ક, ગોગલ્સ અને મજબૂત ટોપીઓ સાથે લોકશાહીના સમર્થનમાં ચાલી રહેલા દેખાવોમાં જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકશાહીના સમર્થનમાં દેખાવો ચાલી રહ્યાં છે. દેખાવકારો લોકશાહી અને પોલીસ વર્તણૂકની તપાસ કરવાની ંમાગ કરી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં ઉનાળા વેકેશન પછી આજે શાળાઓ […]

Continue Reading

વર્ષો પહેલાં થયેલા યુદ્ધની અસર આ રીતે ભોગવી રહ્યો છે આ દેશ

વર્ષો પહેલા થયેલા યુદ્ધની અસર વિયેટનામ પાસે આવેલો લાઓસ દેશ ભોગવી રહયો છે.સોવિયત રશિયા અને અમેરિકાના કોલ્ડવોરના જમાનામાં ૪૩ વર્ષ પહેલા વિયેટનામ વૉર થયું હતું. આ યુદ્ધ દરમિયાન અમેરિકાએ નોર્થ વિયેટનામની સપ્લાય લાઇનને તોડવા માટે ભારે બોંબમારો કર્યો હતો. અમેરિકી પ્લેન પોતાના મૂળ ટાર્ગેટ સુધી ના પહોંચે ત્યારે લાઓસની જમીનનો ઉપયોગ બોંબનું ડમ્પીંગ ગ્રાઉન્ડ હોય […]

Continue Reading

કાશ્મીર મામલે પાકે. ફરી રોદણા રોયા પણ કામ ન આવ્યું

માલદિવમાં સાઉથ એશિયન સ્પીકર સમિટ યોજાઇ હતી, જેમાં દક્ષિણ એશિયાના જેટલા પણ દેશો છે તેમના સંસદના સ્પીકર જોડાયા હતા. આ સ્પીકરોમાં પાકિસ્તાનના નેશનલ એસેમ્બ્લી સ્પીકર કાસિમ સુરીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતે બહુ જ આક્રામકતાથી તેનો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના સ્પીકરની બોલતી બંધ કરી દીધી હતી. અંતે પાક.ના મનસુબા અહીં પણ […]

Continue Reading

હાથમાં તલવાર સાથે મિયાંદાદનુ નાટક, ભારતીયોને મારવાની ધમકી

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનમા થયેલા એક વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી નાટક કર્યુ હતુ. મિયાંદાદે હાથમાં તલવાર લઈને ભારતને ધમકી આપી હતી. જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે તલવાર સાથે કહી રહ્યો છે કે, જો હું બેટથી સિક્સ મારતો હોઉં તો આ […]

Continue Reading

પાકિસ્તાનના PM ઈમરાન ખાનની પત્નીએ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા, કહ્યું હું તેમની….

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નીતિઓથી સમ્રગ દુનિયાનું દિલ જીત્યું છે. જમ્મૂ-કાશ્મીરના નિર્ણયને લઇને મોદીની ફેન્સ ફોલોઈંગ વધારો થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનએ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, હું તેમની ફેન થઇ ગઇ છું. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે, જેમાં રેહમ જહાં પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના […]

Continue Reading

NRCની અંતિમ યાદીમાં સ્થાન નહીં મેળવનારા 19.06 લાખ લોકોનું હવે શું?

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સની અંતિમ યાદી જાહેર થઈ ચૂકી છે. આ યાદીમાં 3.11 કરોડ લોકોને સ્થાન મળી ગયું છે જ્યારે આસામમાં રહેતા 19.06 લાખ લોકોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આમાંથી કેટલાક લોકો એવા પણ હતા જેમણે પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો જ નહતો કર્યો. તે લોકોને પણ હજી આ યાદીના વિરોધમાં અપીલ […]

Continue Reading

આસામમાં NRCની અંતિમ યાદી જાહેર : 3.11 કરોડ લોકોનો સમાવેશ, 19.06 લાખ બહાર

આસામ અને દેશ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ છે. આસામમાં ચુસ્ત સુરક્ષાબંદોબ્ત વચ્ચે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. એનઆરસીના સંયોજક પ્રતિક હેજેલાએ જણાવ્યું કે 3,11,21,004 લોકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 19,06,657 લોકોને આ યાદીમાં સ્થાન મળી શક્યું નથી. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે […]

Continue Reading

આ વર્ષે ‘લાલબાગચા રાજા’ ની મૂર્તિનું પંડાલ ચંદ્રયાનની થીમ પર શણગારવામાં આવ્યું

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવને લઈને તમામ લોકો તૈયારીઓમાં લાગી ગયા છે. મુંબઈના ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય એવા ‘લાલબાગચા રાજા’ના ગણપતિની મૂર્તિનુ શુક્રવારે સાંજે અનાવરણ કરવામાં આવ્યું. ગણપતિબાપાનાં પ્રથમ દર્શન કરાવવામાં આવ્યા હતા. ભાગ્યેજ કોઈ એવો વ્યક્તિ હશે જેણે લાલબાગના રાજા ગણેશજીનું નામ નહી સાંભળ્યું હોય. મુંબઈના લાલ બાગ ચા રાજાને […]

Continue Reading

ઓનલાઇન બુકીંગમાં નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂ. સર્વિસ ચાર્જ કાલથી લાગૂ થશે

IRCTC દ્વારા ટ્રેન ટિકિટની બુકીંગ પર 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ લાગશે. નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂપિયા ચાર્જ લાગશે. GST અલગથી લાગૂ થશે. IRCTCએ શુક્રવારે આ જાણકારી આપી હતી. IRCTC દ્વારા ભારતીય રેલવેની કેટરિંગ, ટુરીઝમ અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળવામાં આવે છે. પહેલા 20 અને 40 રૂપિયા ચાર્જ લાગતો […]

Continue Reading

કશ્મીરીઓને સરકારની ભેટ, હવે કશ્મીરમાં પણ દોડશે મેટ્રો

કલમ 370 નાબુદ થયા બાદ સરકાર હવે કશ્મીરીઓને મોટી ભેટ આપવા જઇ રહી છે. થોડા જ વર્ષોમાં કશ્મીરી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સરકારે શ્રીનગરમાં મેટ્રોના નિર્માણની તૈયારી કરી લીધી છે. વિશેષજ્ઞોનું માનીએ તો શ્રીનગરમાં મેટ્રો ટ્રેન માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 2020 સુધી શ્રીનગરમાં કામ શરૂ થઇ શકે છે. […]

Continue Reading