કોરોનાથી ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકો, ત્રણ દાયકાના તળિયે આર્થિક વૃદ્ધિદરનું અનુમાન: વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્ર પર અહેવાલમાં આર્થિકવૃદ્ધિ દરમાં ભારે ઘટાડો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં તુલનાત્મક આધાર પર ભારતની અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિદર 1.5થી 2.8 ટકા જ રહી જશે. નોંધનીય છે કે ભારતીય અર્થતંત્ર પહેલેથી મંદ ગતિમાં હતું એમાં પણ કોરોના વાયરસના કારણે પડતા પર પાટું જેવા હાલ થયા. કોરોના વાયરસના કારણે […]

Continue Reading

એક સમયે મદારીઓનો દેશ કહી ધુત્કારનારા પશ્ચિમના દેશો આજે એક દવા માટે ભારતના ઘૂંટણીયે

સમયનો ખેલ ખૂબ જ અકલ્પનીય છે. એક સમયે પશ્ચિમના દેશો ભારતની સંસ્કૃતિ અને તેની સભ્યતાની ખૂબ જ મજાક ઉડાવતા હતા પરંતુ આજે તે બધા દેશો ભારત સામે નતમસ્તક જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોરોના મહામારીના કાળા કેર વચ્ચે વિશ્વભરના દેશો ભારતની અભિવાદન પદ્ધતિને પણ અપનાવી રહ્યા છે. હાથ મિલાવવાથી એટલે કે હસ્તધૂનનથી વાયરસનો ચેપ […]

Continue Reading

લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર

કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. આ લૉકડાઉનની અસર લગભગ દરેક સેક્ટર પર પડી રહી છે. એવામાં સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કોરોના સામે જંગમાં આ સમસ્યાઓ સામે લડવા માટે વધુ એક મોટા પેકેજની ઘોષણા કરી શકે છે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા માટે જલ્દી 1 લાખ કરોડના […]

Continue Reading

‘આયુષ’ પ્રધાને કહ્યું, ‘ટૂંક સમયમાં જ આયુર્વેદ પદ્ધતિથી કોરોનાનાં દર્દીઓનો ઈલાજ કરાશે’

કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના પ્રધાન શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે. શ્રીપાદ નાઈક નાઈકે કહ્યું કે વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે ભારત પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ હાલના સંકટમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે […]

Continue Reading

કોરોના જંગ : સાંસદોના પગારમા ૩૦ ટકાનો કાપ, બે વર્ષ સુધી સાંસદ નિધિ પણ સ્થગિત

દેશમા ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની મહામારીથી લડવા માટે તમામ સાંસદોનો પગાર, ભથ્થા અને પેન્શનમા એક વર્ષ માટે ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ ઉપરાંત સોમવારે મળેલી કેન્દ્રીય કેબીનેટમા આ વટહુકમ મંજુર કરવામા આવ્યો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સાંસદ અધિનિયમ ૧૯૫૪ અંતર્ગત […]

Continue Reading

ના સેલરી લે છે-ના પેન્શન, છતા PM-રાજ્ય રાહત કોષમાં CM મમતા બેનર્જીએ આપ્યા 10 લાખ

કોરોના સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં કેન્દ્ર અને રાજ્યન સરકારોથી લઈને દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહી છે. એવામાં રાજકીય દળોના નેતા પણ એકબીજા સાથેના મતભેદો ભૂલીને એકસાથે મળીને કોરોના સામે લડી રહ્યા છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ અને રાજ્ય આપદા કોષમાં 5-5 લાખ રૂપિયા આપ્યા છે. રસપ્રદ વાત એ છે […]

Continue Reading

ભારતમાં લોકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવાય તેવી સંભાવના

અમેરિકન કન્સલ્ટીંગ ફર્મ બોસ્ટ કન્સલ્ટીંગ ગ્રુપ (બીસીજી)ના એક નવા અભ્યાસ અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર ભારતમાં જૂનના ચોથા સાહ અને સપ્ટેમ્બરના બીજા સાહ વચ્ચે દેશવ્યાપી લોકડાઉન હટાવાનું શરૂ થશે. અભ્યાસમાં કહેવાયું છે કે પ્રતિબધં હટાવવામાં વિલબં દેશના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી અને સાર્વજનિક […]

Continue Reading

રાહુલ ગાંધીનો સવાલ, પીએમ મોદી જણાવે ભારતમાંથી વેન્ટીલેટર અને માસ્કની નિકાસ કેમ કરવામા આવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદી પર હુમલો કરતા જણાવ્યું છે કે દેશના કોરોના વાયરસનું સંકટ હોવા છતાં ૧૯ માર્ચ સુધી માસ્ક અને વેન્ટીલેટરના નિકાસની મંજુરી કેમ આપવામાં આવી હતી. તેમજ આ બધું કોના ઈશારા પર કરવામા આવ્યું હતું શું તેમાં કોઈ ગુનાહિત ષડયંત્ર તો નથીને. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘ […]

Continue Reading

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

વિશ્વભરમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ચીનમાંથી જન્મેલા આ વાયરસે અમેરિકા, ઈટલી, યૂરોપ સહિતના અનેક દેશોમાં હાંહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસની અસર થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી માર્ચના રોજ એટલે કે આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેની સાથે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી […]

Continue Reading

મધ્યપ્રદેશમાં રાજકીય નાટક : કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં દલીલ – ‘સ્પીકર સર્વોચ્ચ છતા રાજ્યપાલ હાવી થઈ રહ્યા છે’

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને ઉથલાવવા માટેના પ્રયાસો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દલીલમાં જણાવ્યું છે કે, બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની બાબત તપાસ કરવાની જરૂર છે. ભાજપના નેતાઓએ સ્પીકરને આ રાજીનામા આપ્યા છે જેને પગલે આ મામે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેમ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ […]

Continue Reading