વિમાન ખરીદી મામલે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને EDનું સમન્સ

UPAના કાર્યકાળ દરમિયાન એર ઇન્ડિયા માટે 111 વિમાનોની ડીલને લઇને કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને ઇડીએ પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના વિવાદાસ્પદ જોઇન્ટ વેન્ચર સહિત યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછી ચાર ડીલ એવી છે જેમાં ગેરરીતિઓ અને મની લોન્ડ્રિંગના આરોપની તપાસ કરવા […]

Continue Reading

યોગી સરકારનું કેબિનેટ વિસ્તરણ અટક્યું, કારણ અંગેની સ્પષ્ટતા નહીં

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું કેબીનેટ વિસ્તરણ હાલના તબક્કે મુલતવી રાખવામાં આવ્યું છે. એવા અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, સોમવારે સવારે 11 વાગ્યે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ વિસ્તરણનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે તે માટેનું કારણ આપવામાં આવ્યું […]

Continue Reading

દુનિયા ભારતના પરમાણુ શસ્ત્રો પર નજર રાખે : ઈમરાને ઝેર ઓક્યું

એક સમય હતો જ્યારે પાકિસ્તાન ભારત સાથે તંગદિલીના સમયમાં દુનિયાને તેની પાસે પરમાણુ શસ્ત્રો હોવાની ધમકી આપતું હતું, પરંતુ તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે સંજોગોના આધારે ભારત ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ પર ફેર વિચાર કરી શકે છે તેવા નિવેદન બાદ ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે દુનિયાને ભારતના પરમાણુ શસ્ત્રોથી ડરાવી રહ્યું છે. […]

Continue Reading

અરૂણ જેટલીની તબિયત નાજુક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાતે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચશે, રાજનાથસિંહ એઇમ્સ પહોંચ્યા

ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત […]

Continue Reading

કર્ણાટકમાં ફોન ટેપિંગ મામલે CBIને તપાસ સોંપાશે: CM યેદિયુરપ્પા

કર્ણાટકમાં BJP સરકારના આવ્યા બાદ સતત ફોન ટેપિંગનો મુદ્દો ગરમાયો છે. આ મુદ્દે CM બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ છે કે ગત સરકાર દરમિયાન થયેલા ફોન ટેપિંગ કેસને હવે CBIને સોંપવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સહિત કેટલાક નેતાઓએ આ મામલે તપાસ કરાવવાની માગ કરી હતી. આ સાથે જ સીએમ યેદિયુરપ્પાએ ક્હ્યુ કે 20 ઓગસ્ટે મંત્રીમંડળનો વિસ્તાર […]

Continue Reading

ત્રણ તલાક મુદ્દે અમિત શાહે કોંગ્રેસને બરાબરની ઘેરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હી ખાતે કાન્સ્ટીટ્યૂશન ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ત્રણ તલાકના વિરોધ પાછળ તુષ્ટિકરણની રાજનીતિ છે. શાહે કહ્યું કે ત્રણ તલાક હટાવવામાં કોઈની તાકત નહોતી. આ ઐતિહાસિક પગલું ભરવા માટે પીએમ મોદીનું નામ ઇતિહાસના સમાજ સુધારકોમાં લેવામાં આવશે. અમિત શાહે કહ્યું કે ત્રણ તલાક એક કુપ્રથા છે એમાં કોઈ શંકા […]

Continue Reading

કાશ્મીર અંગેની અરજી વાંચવા અડધો ક્લાક પ્રયાસ કર્યો, પણ કશું સમજાયું નહીં : ગોગોઈ

બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરવાના મુદ્દે સુપ્રીમમાં ખામીવાળી અરજી દાખલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુસ્સે થઈ હતી અને અરજી કરનાર વકીલની ઝાટકણી કાઢી હતી તેમજ ટેકનિકલ કારણોસર અરજી નકારી કાઢી હતી. તેમણે અરજદારને ખામીઓ સુધારીને ફરીથી અરજી કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને રદ કરવા મુદ્દે […]

Continue Reading

દેશમાં મંદીના અણસાર જોવા મળ્યા, વડાપ્રધાને નાણાં પ્રધાન સાથે બેઠક યોજી

દેશમાં ગમે ત્યારે મંદી ફેલાઇ શકે એવા એંધાણ મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે એક બેઠક યોજી હતી. હાલ ગ્રાહકો અને વપરાશકારોની માગ વધી રહી છે. એની તુલનાએ મૂડી રોકાણ ઘટી રહ્યું છે. એ જોતાં મંદીના ઓળા અંકાઇ રહ્યા હોવાનું જણાતું હતું. રિઝર્વ બેંકે 2019ના એપ્રિલ-જૂનના ત્રિમાસિક ઇન્ડસ્ટ્રીયલ આઉટલૂકના કરેલા સર્વેમાં 1231 […]

Continue Reading

આજે અટલજીની પ્રથમ પુણ્યતિથિ, મોદી-શાહ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સદૈવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા. આજે અટલજીની પ્રથમ પુણ્યતીથિ છે. જેથી પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ સદૈવ અટલ સ્મારક પહોંચ્યા હતા. ત્રણ વખત ભારતના […]

Continue Reading

ઇન્ફ્રા. પાછળ 100 લાખ કરોડ ખર્ચાશે, ભારત પ્લાસ્ટીક મુક્ત થશે : પ્રધાનમંત્રી મોદી

ભારતને ગ્લોબલ સ્તર પર લઇ જવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 100 લાખ કરોડ ખર્ચવાની જાહેરાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં સાગરમાલા, ભારતમાલા અને રેલવેસ્ટેશનનું આધુનિકરણ પણ સામેલ છે. અમારી સરકાર પાકી સડક જ નહીં ફોરલેન અને સીક્સ લેન રોડ બનાવશે. પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી અંગે મોદીએ કહ્યું કે 130 કરોડ દેશવાસીઓની નાની […]

Continue Reading