TMCની ખુલ્લી ગુંડાગર્દી, રોડ શોમાં અમિત શાહની ગાડી પર લાકડીઓ ફેંકાઈ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે બબાલ થઈ હતી. રોડ શો દરમિયાન એટલી હદે પથ્થરમારો થયો કે ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપરાંત અનેક પત્રકારોને પણ ઈજાઓ પહોંચી હતી. તો અનેક ઠેકાણે ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. […]

Continue Reading

પંજાબ આઝાદીની લડાઇ લડતું હતું ત્યારે RSS ચમચાગીરી કરતું હતું: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયા RSS પર નિશાન સાધ્યું. જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જ્યારે સમગ્ર પંજાબ દેશની આઝાદી માટે લડાઇ લડતુ હતુ, RSSના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યાં હતા, તેમણે આઝાદીના આંદોલનમાં કોઇ લડાઇ નથી લડી. આ સિવાય પ્રિયંકા ગાંધીએ વાદળ વાળા નિવેદનને લઇને વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું […]

Continue Reading

ભાજપ ડૂબી રહેલી નાવડી, આરએસએસ પણ સાથે નથી: માયાવતી

બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી સતત પીએમ મોદી અને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. ગોરખપુર રેલી પછી માયાવતીએ મંગળવારે મોદી સરકાર પર પ્રહાર કર્યો યુપીની પૂર્વ સીએમે ટ્વિટર પર લખ્યું કે આ વખતે ચૂંટણીમાં આરએસએસ પણ મોદીનો સાથ છોડી ચૂક્યું છે, તેવું લાગી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં આરએસએસ સ્વયંસેવકો ઝોલા ઉઠાવીને ફરતા […]

Continue Reading

બંગાળમાં અમિત શાહની રેલીને પરવાનગી મળી નહીં, 3 રેલી રદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળના જાદવપુરમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી નથી. શાહ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન પહેલા જાદવપુરમાં રેલી કરવા ઈચ્છતા હતા. સૂત્રો અનુસાર જિલ્લા વહીવટીતંત્રએ પહેલા ભાજપ અધ્યક્ષના હેલિકૉપ્ટરને અહીં ઉતરવાની અનુમતિ આપી હતી. આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહને અનુમતિ આપવામાં આવી નથી. અગાઉ આ વર્ષના જાન્યુઆરીમાં પણ […]

Continue Reading

કમલ હાસનના ‘હિંદુ આતંકી’વાળા નિવેદન પર ભડક્યુ ભાજપ, ધરપકડની માંગ

ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા-નેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસે વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર ધરપકડની માંગ કરી છે. રવિવારે કમલ હાસને એક રેલીમાં કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં હિંદુ મુસ્લિમ રાજકારણ વિશે છેડાયેલી ચર્ચે કમલ હાસને એક નવી હવા આપી […]

Continue Reading

મોદી સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવીશું : અમિત શાહ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે ફરી એકવખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવાની છે. તેમણે કહ્યું હતું કે દેશના કોઈપણ વિસ્તારમાં જાવ દરેક સ્થાને મોદી-મોદીના નારા લાગે છે. અમિત શાહે શિમલાના નાહનમાં રેલીને સંબોધિત કરતા કરતા કહ્યું હતું કે દેશમાં ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવી નક્કી છે. દેશ ફક્ત નરેન્દ્ર મોદીના હાથમાં […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019: છઠ્ઠા તબક્કામાં કુલ મતદાન 63.43% નોંધાયું

6ઠ્ઠા તબક્કાનું કુલ મતદાન પ.બંગાળ- 80.35% દિલ્હી- 59.74% હરિયાણા- 68.17% ઉત્તરપ્રદેશ- 54.72% બિહાર- 59.29% ઝારખંડ- 64.50% મધ્યપ્રદેશ- 64.55% 8 વાગ્યા સુધીનું મતદાન પ.બંગાળ- 80.16% દિલ્હી- 58.01% હરિયાણા- 65.48% ઉત્તરપ્રદેશ- 54.24% બિહાર- 59.29% ઝારખંડ- 64.50% મધ્યપ્રદેશ- 62.06% 7 વાગ્યા સુધીનું મતદાન પ.બંગાળ- 80.16% દિલ્હી- 56.11% હરિયાણા- 62.91% ઉત્તરપ્રદેશ- 53.37% બિહાર- 59.29% ઝારખંડ- 64.46% મધ્યપ્રદેશ- 60.40% 6 […]

Continue Reading

સેક્યુલર નેતાઓએ મુસ્લિમોને કેમ ન આપી લીડરશીપ- પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મનિરપેક્ષતાને લઈને વિપક્ષ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, જે સાંસદ, ધારાસભ્ય પોતાને સેક્યુલર કહે છે, શું તેઓએ કોઈ મુસ્લિમને નેતૃત્વ આપ્યું છે? અંગ્રેજી અખબાર The Indian Expressને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજના અનેક લોકોને લાગે છે કે તેમને હજુ પોતાની રાષ્ટ્રભક્તિની પરીક્ષા આપવી પડે છે. ચૂંટણી કવરેજ દરમિયાન […]

Continue Reading

RTIમાં ખુલાસો- મોદી અને મંત્રીઓના વિદેશ અને ઘરેલું પ્રવાસ પર 393 કરોડનો ખર્ચ કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે છેલ્લા પાંચ વર્ષના વિદેશી અને ઘરેલુ યાત્રાઓ પર કુલ 393 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખુલાસો શનિવારે એક આરટીઆઇ હેઠળ થયો છે. મુંબઇમાં આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ વડાપ્રધાન ઓફિસમાં આરટીઆઇ અરજી કરી વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ દ્ધારા મે 2014થી અત્યાર સુધી કરવામાં આવેલા વિદેશી પ્રવાસ પર ખર્ચ અને […]

Continue Reading

અલવરની દીકરી સાથે રેપ થવા પર એવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમઃ મોદી

રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર થયેલા ગેંગરેપ પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રેલીને સંબોધિત કરતા રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રિય મંત્રી મનોજ કુમાર સિન્હા માટે પ્રચાર કરવા પહોંચેલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરિંદોને પકડવાને બદલે કોગ્રેસ સરકાર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. […]

Continue Reading