‘નમો ટીવી’ પર ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણીપંચે ભાજપને આપી નોટીસ

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પણ નમો ટીવી પર ચૂંટણી સંબધીત સામગ્રીનું પ્રસારણ કરવા બદલ ભાજપને નોટીસ આપી છે. જેની જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આપી. દિલ્હીમાં લોકસભાની તમામ સીટો પર રવિવારે મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણી પ્રચાર શુક્રવાર સાંજે છ વાગ્યાથી શાંત પડી ગયો હતો. ચૂંટણી અધિકારી રણવીર સિંહે […]

Continue Reading

રાહુલ ગાંધી બન્યા એન્જિનિયર: હેલિકોપ્ટરને ઠીક કરવામાં મદદ કરી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ સતત રેલી કરી રહ્યા છે. પરંતુ શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં અચાનક કંઈક ખામી આવી ગઈ હતી. ટેક્નીશિયન હેલિકોપ્ટરના દરવાજામાં જે તકલીફ સર્જાઈ હતી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમની સાથે રાહુલ ગાંધી પણ જોડાઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ તેમની હેલિકોપ્ટરનો દરવાજો […]

Continue Reading

AAPએ ગંભીરને નોટિસ મોકલી, કહ્યું- લેખિતમાં માફી માંગી 24 કલાકની અંદર ન્યૂઝ પેપરમાં છપાવો

આમ આદમી પાર્ટીએ વિવાદિત ચોપાનિયા વેચવાની બાબતે પૂર્વી દિલ્હી સીટના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. તે સાથે જ પાર્ટીએ ગંભીરને તાત્કાલિક લેખિતમાં માફી માગીને સાચી વાતને 24 કલાકની અંદર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. આપનો આરોપ છે કે, ગંભીરે ન્યૂઝ પેપરની સાથે જ તેમના વિરોધી ઉમેદવાર આતિશી વિશે વિવાદિત ચોપાનિયા વહેંચ્યા […]

Continue Reading

અછતગ્રસ્ત લખપત તાલુકાની આજે મુખ્યમંત્રી રૂપાણીએ લીધી મુલાકાત

કચ્છમાં અછતની પરિસ્થિતિ સૌથી વધુ લખપત તાલુકામાં છે. ત્યારે અછતગ્રસ્ત લખપત તાલુકાની મુલાકાતે આજે મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા હતા.અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે,ગુજરાતના 96 તાલુકામાં સરકારે અછતની જાહેરાત કરી છે.કચ્છમાં લખપત તાલુકો સૌથી વધુ અછત ગ્રસ્ત છે 2018 માં અહીં માત્ર 12 મિમી જ વરસાદ પડ્યો છે. લખપતના 95 ગામોમાં […]

Continue Reading

‘1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ’: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના 1984 સિખ નરસંહાર પર આપેલા નિવેદન પર હોબાળો ચાલુ છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસને ઘેરી રહી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યુ છે. તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે સામ પિત્રોડાએ જે કહ્યુ તે સંપૂર્ણપણે ‘આઉટ ઑફ લાઈન’ છે અને તેમણે આના માટે માફી માંગવી […]

Continue Reading

ઈમરાનના ‘નવા પાકિસ્તાન’માં ચાંદને લઈ મંત્રી-મૌલવીઓ આમનેસામને

પાડોસી મુલ્ક પાકિસ્તાનમાં ચાંદને લઈ બબાલ થઈ છે. પીએમ ઈમરાન ખાનની કેબિનેટમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિ્ટર ફવાદ ચૌધરીએ એક એવું નિવેદન આપ્યું છે જે બાદ તેઓ સતત દેશના રૂઢિવાદી મૌલવિઓના નિશાના પર બની ગયા છે. ફવાદનું નિવેદન રમઝાનની શરૂઆતમાં ચાંદને જોવાને લઈ જોડાયેલું છે. દર વર્ષે આ વાતને લઈ ભારે કન્ફ્યૂઝન રહે છે કે રમઝાનના […]

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, આતંકી સંગઠન ISJKનો કમાંડર ઈશફાફ સોફી ઠાર

ઈશફાફ અહેમદ સોફી જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી હતો. જેને એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ઠાર માર્યો હતો. ISJK આતંકી ઈશફાફ અહેમદ સોફી અબ્દુલ્લાના ભાઈના નામે પણ ઓળખાતો હતો. તેની પાસેથી ઘાતકી હથિયારો પણ મળી આવ્યા હતા. આતંકીને ઠાર મારતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડેપ્યુટી કમિશનરે અહીંની તમામ શાળા કોલેજોને બંધ રાખવાના આદેશ  કર્યો છે. અગાઉ સુરક્ષાબળોએ […]

Continue Reading

ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી

આમ આદમી પાર્ટીના નેતા આતિશી માલીનાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર પર આપત્તીજનક પર્ચા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારપછી ગૌતમ ગંભીરે તેમને માનહાની નોટિસ મોકલી છે. ગૌતમ ગંભીતે આતિશી માલીના સહીત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ પણ માનહાની નોટિસ મોકલી છે. આપને જણાવી દઈએ કે આતિશી ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સમાં […]

Continue Reading

રાજીવ ગાંધીના INS વિરાટ પર પિકનિકનો મોદીનો દાવો ખોટો

પૂર્વ એડમિરલ એલ રામદામ, પૂર્વ એડમિરલ અરુણ પ્રકાશ અને આઈએનએસ વિરાટના તત્કાલીન કમાન્ડર ઓફિસર વિનોદ પસરીયાએ મોદીના દાવાને ખોટો ગણાવ્યો. એડમિરલ રામદાસે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી, જેમાં તેમને જણાવ્યું કે રાજીવ ગાંધીની લક્ષ્‍યદીપ યાત્રા અધિકારીક હતી, તે કોઈ પીકનીક ના હતી. તેમને કહ્યું કે રાજીવ ગાંધી પત્ની સોનિયા ગાંધી સાથે ત્રિવેન્દ્રમથી લક્ષદ્વિપ જવા માટે […]

Continue Reading

અયોધ્યા ભૂમિવિવાદ : સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો

સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે. […]

Continue Reading