હાર્દિક પટેલ રાજ્યમાં કરશે ‘હેલિકોપ્ટર’ ચૂંટણી પ્રચાર, 7 દિવસમાં 50 રેલી સંબોધશે

પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાલમાં કોંગ્રેસે તેને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. વાત તો એવી પણ છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ સાત […]

Continue Reading

કેજરીવાલે કહ્યું- નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરીશું

લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને હજુ શક્યતાઓ ખતમ નથી થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરશે. કેજરીવાલે કહ્યું કે, દેશ મોટા ખતરામાં છે. દેશને મોદીજી અને અમિત શાહની ‘જોડી’થી બચાવવા […]

Continue Reading

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર એફિડેવિટમાં ખોટી માહિતી આપવાનો આરોપ, ફરિયાદ નોંધાઇ

કેન્દ્રીય મંત્રી અને એમઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની વિરુદ્ધ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારીપત્રની એફિડેવિટમાં ખોટી માહિતી આપવા પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ લખનઉના કૉંગ્રેસ લઘુમતી સેલના અધ્યક્ષ તૌહીદ સિદ્દીકીએ નોંધાવી છે. સિદ્દીકીએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘સ્મૃતિ ઈરાનીએ 2014ની લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન એફિડેવિટ ચૂંટણીપંચને સોંપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે […]

Continue Reading

વિપક્ષોએ ફરી ઉઠાવ્યો EVMમાં છેડછાડનો મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં કરશે ફરિયાદ

લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમનો મુદ્દો ફરી એક વખત વિવાદનું કારણ બન્યો છે. પહેલાં તબક્કાના મતદાન પછી કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ સાથે લગાવવામાં આવેલા VVPATના રિએક્શન ટાઈમ અને તેમાંથી નીકળતી ચિઠ્ઠી વિશે ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, ઈવીએમની સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેના કારણે ખોટા VVPATથી ખોટા નામની […]

Continue Reading

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહોંચ્યા કલોલ, પ્રચાર માટે શરૂ કર્યો રોડશો

લોકસભાના પ્રતાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલ પહોચ્યા હતા. કલોલમાં તેમણે બાબા આંબેડકર ચોકથી શરૂઆત કરી હતી. તેમની સાથે મોટા ભાગના ગુજરાતના નેતા પણ જોડાયા હતા. નીતીન પટેલ પણ તેમની સાથે કારમાં સવાર થયા હતા. અમિત શાહ કાર્યકરોનું અભિવાદન જીલી રહ્યા હતા. મહત્વનું છે, કે કલોલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ મતદારો […]

Continue Reading

નક્કી હવે વારાણસીમાં ખરાખરીનો જંગ જામશે

આ વખતની લોકસભાની ચૂંટણીનો ગરમાવો દેશભરમાં બરાબરનો જામ્યો છે, તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે વારાણસી બેઠકને લઈને હજી પણ સસ્પેન્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોણ ચૂંટણી મેદાને પડશે તેને લઈને દેશભરના લોકોની નજર છે. પરંતુ હવે આ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. કોંગ્રેસ તરફથી પાર્ટી […]

Continue Reading

રાહુલ ગાંધીના લગ્ન થાય, એવી ગુજરાત ભાજપના આ નેતાની ઈચ્છા

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની કામના કરતા એવી શુભેચ્છાઓ આપી દીધી કે તેમના ઘરમાં કિલકારી ગૂંજે. વાઘાણીએ સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં રૂચિ છે. વિકાસમાં નહીં. ગુજરાતમાં એક ચૂંટણી સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન થાય અને તેમના ઘરમાં કિલકારી […]

Continue Reading

દિલ્હીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી ઈમાનદારીની ખુશ્બુ આવે છે

ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેલીઓ યોજી રહ્યા છે.મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ચૂંટણી પહેલા સભામાં કહ્યુ છે કે, આજકાલ દિલ્હીથી ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી પરંતુ ઈમાનદારીની સુગંધ આવે છે. વર્ષ 2014 પહેલા ભારતનું નામ દુનિયામાં ભ્રષ્ટાચારી દેશ તરીકે બદનામ હતું જો કે હવે મોદીજીના સત્તા પર આવ્યા પછી ભારતની તસવીર જલ્દીથી બદલાઈ […]

Continue Reading

પહેલા બીએ, પછી બીકોમ અને હવે 12 પાસ, જાણો કોણ છે આ મોદીનાં મંત્રી

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આખરે સ્વીકાર કર્યો હતો કે તેઓ ગ્રેજ્યુએટ નથી, એટલે કે તેમની પાસે કોઇ ડીગ્રી નથી. ઉત્તર પ્રદેશના અમેઠીમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વેળાએ આપેલા સોગંદનામામા તેમણે આ સ્વીકાર કર્યો હતો તેણે કોલેજને પહેલા પાર્ટમાં જ છોડી દીધી હતી. તેઓએ ૧૯૯૧માં સેકન્ડરી સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી અને ૧૯૯૩માં સીનિયર […]

Continue Reading

અમિત શાહ રવિવારે ગાંધીનગર-કલોલમાં મેગા રોડ શૉ કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના ભાજપના ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ 14 તારીખે કલોલ અને ગાંધીનગર ઉત્તરમાં લોક સંપર્ક કરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કલોલ ખાતે રોડ શો કરી જનસંપર્ક કરશે. મળતી માહિતી અનુસાર તેઓ ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારના 12 ગામના કાર્યકતા સાથે રાધેજામાં ગ્રૂપ બેઠક કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત […]

Continue Reading