ચૂંટણી બાદ તપાસ હાથ ધરાશે, ‘ચોકીદાર’ જેલમાં જશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે “કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે. આગામી લોકસભા ચૂંટણીમાં ચોકીદાર પર ચર્ચા જેમ જેમ જોર પકડી રહી છે તેમ તેમ સરકાર અને વિપક્ષ પોત પોતાની રીતે તેનો ઉપયોગ […]

Continue Reading

પુનમબેન માડમ ની સંપતીમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો થયો છે

જામનગર લોકસભાની બેઠક પરથી બીજી વખત ઉમેદવારી કરી રહેલા સાંસદ પુનમબેન માડમ દ્વારા આજે ચુંટણીના ફોર્મ સાથે રજુ કરવામાં આવેલી વિગતો મુજબ ર૦૧૪ તેમણે રજુ કરેલા એફીડેવીટના પ્રમાણમાં તેઓની સંપતીમાં રૂા.૧૧.૯પ કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.૯.૯ર કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી ૧૭.૪૦ કરોડથી વધીને ૩૯.ર૭ કરોડ થવા પામી છે. મતલબ કે તેમની સંપતીમાં […]

Continue Reading

લોકસભાની ચૂટણીમાં ગાંધીનગર અને જામનગર ચર્ચામાં…

કૉંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદાવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જે ભાજપના અમિત શાહ સામે લડશે. જામનગરથી કૉંગ્રેસ મૂરુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ પૂર્વથી ગીતાબહેન પટેલને ટિકિટ […]

Continue Reading

ગુજરાતમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ, ૪.૫૧ કરોડ મતદારો, ૯૯૦ થર્ડ જેન્ડર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલે યોજાનારા મતદાનમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ગઈ ૨૫ માર્ચના રોજ મતદાર નોંધણી સંપન્ન થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી યાદીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩,૭૯,૫૦૧ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં ૧,૭૧,૭૧૬ પુરુષ અને ૨,૦૭,૬૩૬ સ્ત્રી મતદારો અને ૧૪૯ થર્ડ જેન્ડરનો વધારો નોંધાયો છે. એટલે ગુજરાત રાજ્યમાં […]

Continue Reading

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે સંભવિત ઉમેદવારના ટેકેદારોનો હુલ્લડ

કોંગ્રેસની ભરૂચ બેઠક માટે નામ જાહેર થવાનું હોય પટેલ સુપર માર્કેટ સામે આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં સંભવીત ઉમેદવારોના સમર્થકોની ભીડ જામી હતી .જેમાં સુલેમાન પટેલના ટેકેદારોએ અહેમદ પટેલ વિરુધ નારેબાજી કરી મીડિયા સાથે પણ બદસલૂકી કરી ધક્કામુક્કી કરી દાદાગીરી કરી હતી. અંતે પોલીસે આવી કોંગ્રેસ કાર્યાલય બંધ કરાવતા સૌ વિખરાયા હતા.

Continue Reading

જે મહિલા પતિ બદલતી રહે છે તેની બિંદી પણ મોટી થતી જાય છે: સ્મૃતિ પર PRP નેતાની અભદ્ર ટિપ્પણી

લોકસભા ચૂંટણી આવતા જે નેતાઓ ભાન ભૂલીને વિવાદાસ્પદ નિવેદનો કરી જનતાને આકર્ષવા કે મધ્ય બિંદુ બનવાનો પ્રયત્ન કરતા હોય છે. ભારતની દરેક રાજકીય પાર્ટીના નેતાઓ પ્રતિસ્પર્ધી નેતાઓ માટે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરતા નજરે ચડી રહ્યા છે, તાજેતરમાં જ પીપલ્સ રિપબ્લિકન પાર્ટીના યુવા નેતા જયદીપ કવાડે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઇરાની પર ભાનભૂલી નિવેદન […]

Continue Reading

અમદાવાદ પૂર્વ બેઠક માટે અમદાવાદ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલની પસંદગી

આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે આમ છતાં મોડી રાત સુધી અમદાવાદ પૂર્વની બેઠક માટેના ઉમેદવારની પસંદગી ભાજપ કરી શક્યું નથી તેમજ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કોઈ નામ નક્કી કરી શકાયું નથી. બીજી બાજુ જાણવા મળે છે કે નારણકાકાના ભારે વિરોધ છતાં ભાજપના નેતાઓએ કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા ડૉ. […]

Continue Reading

પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના 6 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થઇ

કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનું નામ ગઇકાલે જ ફાઇનલ થયું હતું જેની કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમરેલીથી પરેશ ધાનાણી, ભાવનગરથી મનહર પટેલ, સુરતથી અશોક અધેવાડા, બનાસકાંઠાથી પારથી ભાટોલ, સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર અને ખેડાથી બિમલ શાહને ટીકિટ આપી છે. આ […]

Continue Reading

વડોદરામાં એક ડ્રાઈવરે FB ઉપર લખ્યું નરેન્દ્ર મોદીનું અવસાન થયુ પછી શું થયું? જુઓ

1 એપ્રિલના રોજ લોકો એપ્રિલ ફુલ બનાવવા માટે વિવિધ પ્રકારના ગપગોળા ચલાવતા હોય છે, પરંતુ વડોદરામાં ડ્રાઈવર તરીકે કામ કરતા ઘનશ્યામ પરમાર નામના વ્યકિતએ પોતાની ફેસબુક વોલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અવસાન થયું તેવા ખોટા સમાચાર મુકયા હતા. આ અંગે ભાજપના એક કાર્યકરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે ઘનશ્યામ પરમારની ધરપકડ કરી છે. તા 31મી […]

Continue Reading

ભાજપે મહેસાણામાં સ્વ. અનિલ પટેલના પત્ની શારદાબહેનને ઉતાર્યાઃ સુરતમાં દર્શના જરદોશ રિપિટ

ભાજપે લોકસભા ગુજરાતની ચૂંટણી માટે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. મહેસાણામાં લાંબી મથામણ બાદ અહીંના જ પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલા સ્વ. અનિલભાઈ પટેલના ધર્મપત્ની શારદાબહેન પટેલને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે સુરતમાં સાંસદ દર્શનાબહેન જરદોશને રિપિટ કર્યા છે. મહેસાણા પાટીદાર બેઠક છે અને અહીં અનેક ઉમેદવારોના નામ ચર્ચામાં હતા, […]

Continue Reading