હિંમતનગરમાં પબજી ગેમ રમતા ૭ વિદ્યાર્થીઓની અટકાયત

હિમ્મતનગરના સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ગુરુવારે પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિસંક પ્રમાણ વધવાની સાથે અભ્યાસ પર ઘેરી અસર પડતા પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામાના ૨૪ કલાકના સમયગાળાની અંદર હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાં રહેતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ […]

Continue Reading

બાળકોના આરોગ્ય, બુદ્ધિ ક્ષમતા વિક્સાવવા માટે યુઝ કરો આ વાસ્તુ ટિપ્સ

બાળકોને કારણે ઘરમાં વાતાવરણ હળવું રહે છે. બાળકોની કિલકારીઓને કારણે ઘરમાં હંમેશા વાતાવરણ પ્રફુલ્લિત રહે છે. જે ઘરમાં બાળકો હોય તે વાતાવરણમાં ઉદાસીનતા કે નકારાત્મકતાનો અણસાર પણ હોતો નથી. બાળકો દરેક પરિવારને જોડતી કડી હોય છે. બાળકો માટે તેમના વાલી કોઈપણ પ્રકારના ત્યાગ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે અને કેટલીય મુશ્કેલીઓ વેઠે છે. […]

Continue Reading

ગુજરાત : રાજકોટમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 શખ્સની PUBG ગેમ રમતા કરાઈ ધરપકડ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર સહિત રાજ્યભરના અધિકારીઓ દ્વારા પબજી ગેમ રમવા પર પ્રતિબંઘ લાદવામા આવ્યો છે. જે અંગેનુ જાહેરનામુ પણ બહાર પાડવામા આવ્યુ હતું. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી કોલેજ પાસે હાથ ધરવામા આવેલ ચેકિંગમા 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 શખ્સોની ધરપકડ કરવામા આવી હતી. જામિન લાયક ગુનો હોવાને લિધે તેમના અટકાયતી પગલા […]

Continue Reading

‘કોઈપણ નોકરી’ મેળવવા એન્જિનિયરિંગ પર ભારતીયોની પહેલી પસંદગી

કોઈ પણ નોકરી’ મેળવવા એન્જિનિયરિંગ પર ભારતીયોની પહેલી પસંદગી રહી છે. સામાન્ય રીતે ભારતીયોમાં એવી માન્યતા છે કે એન્જિનિયરિંગ કરવાથી નોકરીની ગેરન્ટી મળી જાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. નામાંકિત હેડ હન્ટર કંપની દ્વારા કરવામા આવેલી આગાહી અનુસાર છ લાખ માહિતી ટેકનોલોજી વ્યાવસાયિકો આગામી ૨ થી ૩ વર્ષમાં તેમની નોકરી ગુમાવી શકે છે. કામ […]

Continue Reading

પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓએ આ વસ્તુઓ ખાવી જોઇએ, મમ્મીઓ માટે Menu

પરીક્ષા દરમિયાન ઘણા બઘા બાળકો અને તેમના માતા-પિતા એટલી બધી ચિંતા કરે છે કે અન્ય કેટલીક જરૂરી વસ્તુઓને નજરઅંદાજ કરી દેતા હોય છે. જેમાથી એક છે બાળકોની ખાણી-પીણી. જોકે પરીક્ષા દરમિયાન પેરેન્ટ્સે બાળકોની ખાણી-પીણી પર પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ. તો આવો જોઇએ પરીક્ષાના દિવસો માટે ખાણીપીણીથી જોડાયેલી કેટલીક ટિપ્સ.. – ફાસ્ટ ફૂડથી દૂર રહેવું […]

Continue Reading

પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે વિદ્યાર્થીઓને મદદરૂપ આરોગ્યને લગતી ચાર ટિપ્સ

અત્યારે વર્ષનો એ સમય છે જ્યારે વિદ્યાર્થીઓ અને માતા પિતા પર પરીક્ષાનો બોજ અને દબાણ સૌથી વધુ હોય છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે તેમના પર દબાણ હોય છે અને આ માટે તેમણે સતત અભ્યાસ ઉપરાંત આરોગ્ય પ્રત્યે સંતુલિત અભિગમ દાખવવાની જરુર પડે છે. આ સંતુલિત અભિગમ વિદ્યાર્થીઓને યાદદાસ્ત સતેજ કરે છે અને તેમણે […]

Continue Reading

બોગસ સર્ટિફિકેટને રોકવા યુનિક ID નંબર CAના સર્ટિફિકેટ પર લખાશે : ICAI

બેંક લોનથી માંડી અનેક નાણાકીય વ્યવહારોના ગોટાળામાં અનેકવાર બોગસ સીએ દ્વારા અપાયેલ બોગસ સીએ સર્ટીફેકટના આધારે મોટુ કૌભાંડ બહાર આવતુ હોય છે ત્યારે નાણાકીય વ્યવહારોમાં અપાતા સીએ સર્ટિફિકેટને ઓથેન્ટિક કરવા અને બોગસ સીએને પકડવા માટે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (યુડીએન)સીસ્ટમ લોન્ચ કરવામા આવી છે. આ સીસ્ટમ અંતર્ગત હવે […]

Continue Reading

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષામાં પ્રથમ દિવસે જ 21 કોપી કેસ થયા

ધોરણ ૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦,ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સ સહિતના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મળીને ૨૧ જેટલા કોપી કેસ નોંધાયા હતા.જ્યારે જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના એક સેન્ટરમાં ધો.૧૨ના એકાઉન્ટના પેપરમાં માસ કોપી કેસ થતો હોવાનું બોર્ડની […]

Continue Reading

GTUમાં કુલપતિએ પોતાના અધિકારી નિમ્યા. સરકારે મુકેલા ઈન્ચાર્જ રજિસ્ટ્રારનો અસ્વીકાર.

જીટીયુમાં આજે એક નવો જ વળાંક આવ્યો છે રજિસ્ટ્રાર મુદ્દેના વિવાદમા હવે કુલપતિ અને શિક્ષણ વિભાગ સામસામે આવી ગયા હોઈ વિવાદ વધુ વકર્યો છે. સરકારે ગઈકાલે જેઓને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવ્યા હતા અને જેમના નામનો ઓર્ડર કર્યો હતો તેમનો કુલપતિએ અસ્વીકાર કરીને આજે સવારે તાબડતોબ પોતાના અધિકારીને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવી દીધા હતા. મહત્વનું છે કે અત્યાર […]

Continue Reading

વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. જે અંતર્ગત તેઓ સૌથી પહેલાં વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા અને મંદિર કોરિડોરનો શિલાન્યાસ કર્યો. મોદીએ કહ્યું કે આજે મુક્તિનો પર્વ છે. મંદિરની ચારે બાજુ ઘણી જ ઈમારતો છે. ભોલેબાબાને પણ વર્ષોથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હશે. અનેક ઈમારતોને સરકારે એક્વાયર કરી છે. “મારે […]

Continue Reading