શું તમે જાણો છો કુંભ અને અર્ધકુંભ વચ્ચેનો તફાવત? જાણો દુનિયાના સૌથી મોટા મેળાની રોચક વાતો

અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર પ્રયાગરાજમાં 14 જાન્યુઆરી 2019ના રોજ સૌથી મોટા ધાર્મિક મેળાનો પ્રારંભ થઈ જશે. મહાકુંભ આગામી 3 માર્ચ સુધી ચાલશે. ભારતના ખૂણેખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા અને પવિત્ર સ્નાનના ભાગીદાર બનવા પ્રયાગરાજ તરફ પ્રસ્થાન કરશે. પવિત્ર સંગમ સ્થળે એકવાર સ્નાન કરવાથી જીવનભરના પાપમાંથી મુક્તિ મળી જાય છે તેવી માન્યતા સાથે લોકો […]

Continue Reading

મકર સંક્રાંતિ પર સબરીમાલા મંદિરમાં થાય છે ચમત્કાર, દર્શન માટે ઉમટે છે ભક્તો

કેરલ, 13 જાન્યુઆરી 2019, રવિવાર કેરલ રાજ્યનું સબરીમાલા મંદિર વિશ્વ વિખ્યાત છે. મંદિરમાં ભગવાન અયપ્પા સ્વામી બિરાજે છે. ભગવાન શંકરના પુત્ર અયપ્પા સ્વામીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જવું હોય તો પહેલા ઊંચા પર્વતો પાર કરવા પડે છે. સબરીમાલા મંદિર એક તીર્થસ્થળ છે જેના દર્શને મોટી સંખ્યામાં ભક્તો […]

Continue Reading

અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં: કેટલાકના રાજકીય પેચ કાપશે

– મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ વાઘાણી સહિતના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરી શકે છે અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2019, શનિવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે તેઓ થલતેજ માં રહે છે મોટા તહેવારો અને પ્રસંગો દરમ્યાન તેઓ અમદાવાદ આવીને પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરતા […]

Continue Reading

હાર્દિક-રાહુલની અનુચિત કોમેન્ટ્સને ટીમ ઈન્ડિયાનો સપોર્ટ નથી : કોહલી

– ‘જાડેજા જેવો ઓલરાઉન્ડર ટીમમાં હોવાથી હાર્દિક પંડયાની ગેરહાજરીથી જરાય ચિંતિત નથી’ – ભારતીય કેપ્ટનની કોમેન્ટ : અમે આ વાત તેમને જણાવી દીધી છે સીડની, તા.૧૧ મહિલાઓ અંગેની કોમેન્ટસને કારણે વિવાદમાં સપડાયેલા હાર્દિક પંડયા અને લોકેશ રાહુલના મામલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ મક્કમ સ્ટેન્ડ લેતાં ભારપૂર્વક કહ્યું હતુ કે, તેમણે કરેલી મહિલાઓ અંગેની અનુચિત કોમેન્ટને […]

Continue Reading

સીડની ઓપન : સેપ્પીને હરાવીને ડે મિનારે ટાઈટલ મેળવ્યું

– ચેક રિપબ્લિકની ક્વોટિવા પણ ચેમ્પિયન બની – ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરઆંગણાના ગ્રાન્ડ સ્લેમમાં સારો દેખાવ કરવા ઉત્સુક સીડની, તા.૧૨ ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી ડે મિનારે વિજયી કૂચ જારી રાખતા ફાઈનલમાં ઈટાલીના આઠમો સીડ ધરાવતા ઈટાલીના એન્ડ્રે સેપ્પીને સીધા સેટોમાં ૭-૫, ૭-૬ (૭-૫)થી પરાજીત કરતાં સીડની ઓપન જીતી લીધી હતી. ઘરઆંગણાના મેદાન પર રમાયેલી ટુર્નામેન્ટની જીત સાથે […]

Continue Reading

રોહિત શર્માએ સળંગ છઠ્ઠી વન ડે શ્રેણીમાં સદી ફટકારી

– ઓસ્ટ્રેલિયામાં પાંચ સદી ફટકારનારો પ્રથમ ભારતીય – ૨૨મી સદી સાથે ગાંગુલીની બરોબરી કરી સીડની, તા.૧૨ ભારતીય ઓપનર રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની સીડનીમા રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડેમાં ઝંઝાવાતી બેટીંગ કરતાં ૧૨૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૧૩૩ રન ફટકાર્યા હતા. આ સાથે રોહિત શર્માએ સતત છઠ્ઠી વન ડે શ્રેણીમાં સદી ફટકારવાનો અનોખો […]

Continue Reading

રોહિતના લડાયક 133 છતાં ભારત ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે હાર્યું

– હેન્ડસ્કોમ્બના 73, ખ્વાજા (59) અને માર્શ (54)ની અડધી સદી: રિચાર્ડસનની ચાર વિકેટ – 289ના ટાર્ગેટ સામે ભારતના 254/9 : ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ સીડની, તા.૧૨ ટોપ ઓર્ડરના ધબડકા છતાં રોહિત શર્માની ૧૩૩ રનની લડાયક ઈનિંગ તેમજ ધોની (૫૧) સાથેની તેની ૧૩૭ રનની ભાગીદારી પણ ટીમ ઈન્ડિયાને જીતાડી શકી નહતી અને ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં […]

Continue Reading

મારા માતા-પિતાએ કહ્યું હતુ કે, એવી સિદ્ધિ મેળવજે કે તારા પર પ્રોફેશનને ગર્વ થાય

– ગાંધીનગરની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણે સંભારણા વાગોળ્યા – ગરીબ બાળકોની મદદ કરવા હંમેશા તૈયાર રહું છું અમદાવાદ, શનિવાર ઓસ્ટ્રેલિયા સામેની ક્લાસિક ઈનિંગ્સને કારણે ભારતીય ક્રિકેટમાં અમર બની ગયેલા લેજન્ડરી બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે ભૂતકાળના સંભારણા વાગોળતાં કહ્યું હતું કે, જ્યારે હું ૧૭ વર્ષનો થયો ત્યારે મારી સામે કઈ કેરિયર પસંદ કરવી તે પ્રશ્ન […]

Continue Reading

શું તમે જાણો છો દવાના પત્તામાં ખાલી જગ્યા શા માટે હોય છે ?

અમદાવાદ, 25 ડિસેમ્બર 2018, મંગળવાર આપણે અનેકવાર નાની-મોટી બીમારી સહન કરવી પડી હોય છે. બીમારીમાંથી સ્વસ્થ થવા માટે ડોક્ટર આપણને દવા આપે છે. પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે દવાના પત્તા વચ્ચે થોડી થોડી જગ્યા છોડવામાં આવેલી હોય છે. આ જગ્યા શા માટે હોય છે તેના વિશે ક્યારેય વિચાર્યું છે ?  આ પ્રશ્નનો જવાબ […]

Continue Reading

શું તમને છે બપોરે સુવાની ટેવ, થઇ જાઓ એલર્ટ

ઉંઘવું કોને ના ગમે. યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉંઘ આપણી હેલ્થ માટે જરૂરી છે. જો કે દિવસે ઉંઘવુ હેલ્થ માટે એટલું જ ખરાબ છે. આવો જાણીએ બપોરે સુવાના શું ગેરલાભ છે… – બપોરે સૂવાથી શરીર આળસુ બને છે અને અનેક બીમારીઓને પોતાની સાથે લઇ આવે છે. – જે લોકો બપોરે ઉંઘ્યા વિના નથી રહી […]

Continue Reading