IPL 2019: પંજાબને જીતવા 151 રનનો ટાર્ગેટ
ડેવિડ વૉર્નરની વધુ એક મહત્વની ઈનિંગના કારણે હૈદરાબાદની સનરાઈઝર્સ ટીમે પંજાબને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. સનરાઈઝર્સની ઈનિંગ થોડી ધીમી રહી હતી જેના કારણે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 150 રન બનાવી શકી હતી. આગામી મેચો કરતા સનરાઈઝર્સની રનરેટ ઓછી રહી હતી, વૉર્નરે 62 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. પંજાબના બોલર્સ વધુ વિકેટ ખેરવવામાં […]
Continue Reading
