માનસિક પ્રસન્નતા મેળવવી હોય તો અપનાવો આ દસ ઉપાયો

તનાવના પરિણામ ભયંકર હોય છે, પરંતુ તેને સમજણપૂર્વક નિવારી શકાય છે. આવો જોઇએ સુખી અને માનસિક પ્રસન્નતા માટેનાં કેટલાંક ઉપાય: (૧) નમ્રતા કેળવો. (૨) થોડું બોલો. (૩) કટુ વચન ન બોલો. (૪) તમને કોઈ ગાળ દે તેને પણ આશિષ આપો. મન અને લાગણીઓ પર જાપ્તો રાખો. (૫) આઘાત પહોંચાડનારને અલંકાર સમાન ગણો. (૬) અપમાન, અવગણનાને […]

Continue Reading

નીરવ મોદીના જામીન કોર્ટે ફગાવાયા, 29 માર્ચ સુધી જેલ હવાલે

નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા તેને 29 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. નીરવ મોદીને લંડન સ્થિત હર મેજેસ્ટી પ્રિઝન (એચએમપી) જેલમાં લઈ જવાયો હતો. મોદીને અહીં એક અલગ સેલમાં રાખવામાં આવી શકે છે. જો કે અહીં કેદીઓની સંખ્યા વધુ હોવાથી તેને અન્ય કેદીઓ સાથે સેલમાં રાખી શકાય છે. આ જેલમાં જે […]

Continue Reading

સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર સારાને અનફોલો કરી

એક રિપોર્ટ અનુસાર ‘કેદારનાથ’માં સારાના કો-સ્ટાર સુશાંત સિંઘ રાજપૂતે હોળીના અવસરે ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું હતું. તેણે આ ફોટો-શેરિંગ એપ પર સારાને અનફોલો કર્યું છે. સુશાંત છેક હમણાં સુધી સારાને ફોલો કરતો હતો. તેણે થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પરથી તેના તમામ ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા હતા. જોકે, સારા હજી પણ સુશાંતને ફોલો કરી રહી છે. […]

Continue Reading

દેશને ચોકીદારની નહીં, ઇમાનદાર વડાપ્રધાનની જરૂર છે: ઓવૈસી

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીના ‘મૈં ભી ચોકીદાર’ અભિયાન પર પ્રહાર કર્યો છે. પુલવામા, ઉરી અને પઠાણકોટ હુમલાઓનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તમે કેવી રીતે ચોકીદાર છો. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસલમાં દેશના ‘ચોકીદાર’ હોય, તો અસિમાનંદને મુક્ત કરવા સામે સરકારને […]

Continue Reading

વિપક્ષ લશ્કરનું સતત અપમાન કરે છે : એર સ્ટ્રાઈક મુદ્દે વડાપ્રધાન મોદીનો જવાબ

ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નિકટના ગણાતા ટેક્નોક્રેટ સામ પિત્રોડાના નિવેદનને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરમજનક ગણાવીને વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલા બદલ સમગ્ર પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે એર સ્ટ્રાઈક પર સવાલ કરતા જણાવ્યું હતું […]

Continue Reading

ન્યૂઝીલેન્ડ હુમલાની ઉજવણી કરનાર શખ્સને UAEથી ડીપોર્ટ કરાયો

ન્યૂઝીલેન્ડમાં ગત સપ્તાહે મસ્જિદમાં આતંકી હુમલાની ઉજવણી કરવા બદલ યુનાઈટેડ આરબ અમિરાતે એક કર્મચારીને નોકરીમાં કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં પરંતુ કંપનીએ આ કર્મચારીને દેશમાંથી ડીપોર્ટ પણ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના 28 વર્ષના ગોરા ઉગ્રવાદી બ્રેન્ટન ટેરેન્ટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ગત શુક્રવારે નમાઝ પઢવા આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 50 લોકોનાં મોત થયા […]

Continue Reading

વર્લ્ડ કપ 2019માં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશેઃ ICC

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો હંમેશા રસપ્રદ અને રોમાંચક રહે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકી પ્રવૃત્તિઓ અને આતંકવાદીઓને આપવામાં આવતા સમર્થનને કારણે ભારતે પાકિસ્તાન સાથે રમવાનું ટાળ્યું છે. પરંતુ વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. ભારત-પાકિસ્તાનના બહુચર્ચિત મુકાબલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના સીઈઓ ડેવ રિચર્ડસનને કોઈ ભય […]

Continue Reading

ઝુકરબર્ગનો રેકોર્ડ તોડીને દુનિયાની સૌથી યુવા અબજોપતિ બની કાઈલી જેનર

કાઈલી જેનર દુનિયાની સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગઈ છે. ફોબર્સ બિલોનિયર્સ લિસ્ટમાં આ અંગેની જાણકારી દુનિયા સમક્ષ જાહેર કરી છે. ૨૧ વર્ષીય રિયાલિટી ટીવી સ્ટાર અને મેક-અપની દુનિયાની ક્વીન કાઈલી જેનરે કાઈલી કોસ્મેટિક્સની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ જૂના બ્યૂટી બિઝનેસે ગયા વર્ષે ૩૬ કરોડ ડોલરનું વેચાણ કર્યું હતું. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ […]

Continue Reading

પગરખા ઉતારી મોજા સૂંઘવાની આદત, ગંભીર બીમારીનું કારણ બની શકે છે

ચીનના ફુજિયનમાં એક શખ્સ સાથે હેરાન કરી નાખવા વાળી ઘટના બની હતી. એક ખરાબ આદતે તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો. આ શખ્સને પગરખા ઉતારીને મોજા સૂંઘવાની ખરાબ આદત હતી, જેના કારણે તેના ફેફસામાં ગંભીર સંક્રમણ ફેલાઇ ગયું હતું. તબિયત લથડતા તે હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં ફેફસામાં સંક્રમણ ફેલાવાનું કારણ સાંભળી તેના હોંશ ઉડી ગયા હતા. […]

Continue Reading

પાકિસ્તાનમાં IPL 2019નું પ્રસારણ નહીં કરાય: પાક. મંત્રી

ભારતમાં આવતીકાલથી યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનનું પ્રસારણ પાકિસ્તાનમાં નહીં કરવાનો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ આદેશ આપ્યો છે. પાકિસ્તાનની સ્થાનિક એઆરવાય ન્યુઝ ચેનલને મંત્રીએ જણાવ્યું કે, પાકિસ્તાન આઈપીએલ T20 લીગનું પ્રસારણ કરવા મંજૂરી નહીં આપે. ‘પીએસએલ વખતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે જે પ્રકારનું વર્તન કર્યું હતું…ત્યારબાદ અમે આઈપીએલને […]

Continue Reading