શિયાળાની ઠંડીમાં સ્નાન કર્યા પછી લગાવો નારિયેળનું તેલ, આ બિમારીથી મળશે રક્ષણ

નારિયેળનું તેલ ત્વચા માટે રામબાણ છે. જો તેનો વપરાશ ત્વચા અને વાળો પર દરરોજ કરવામાં આવે તો ફક્ત વાળોનું ખરવાની પરેશાની દૂર થશે પરંતુ ત્વચાની બિમારી પણ દૂર થવાની મદદ મળશે. સાથે સાથે નારિયળનું તેલ ત્વચાની કોમળતાને પણ સારી રીતે રાખવા માટે મદદ કરે છે. તો જાણો નારિયેળું તેલ લગાવવાની રીત વિશે જાણીએ. શું તમને […]

Continue Reading

સાચવજો / કાંકરિયા કાર્નિવલમાં પહેલા જ દિવસે આટલા બાળકો માતા પિતાથી વિખુટા પડ્યા

નિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ગઇ કાલથી આગામી ૩૧ ડિસે., ર૦૧૯ સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો ભપકાદાર પ્રારંભ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂ.૧૦પ૦ કરોડના કામોનું લોકાર્પણ કરીને કાર્નિવલને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. કાંકરિયા કાર્નિવલના ગઇ કાલના પ્રથમ દિવસે આશરે ત્રણ લાખ લોકો ઊમટ્યા હતા. હકડેઠઠ ભરાયેલી જનમેદનીમાં બાળકો મા-બાપથી વિખૂટાં પડવાની ઘટના પણ બની હતી […]

Continue Reading

સૂર્યગ્રહણ ઉપર અંધવિશ્વાસની હદ પાર, બાળકોને જીવતા જમીનમાં દાટ્યા

ગુલબર્ગાઃ વર્ષ 2019ના અંતમાં સૂર્યગ્રહણની (Solar eclipse) શરૂઆત થઈ ચૂકી છે. દેશના મોટાભાગના ભાગોમાં સૂર્યગ્રહણનું અદભૂત દ્રશ્ય દેખાવાનું શરૂ થયું છે. આ વચ્ચે સૂર્યગ્રહણના કારણે કેટલીક દુર્ભાગ્યપૂર્ણ માન્યતાઓની (Superstition) ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક ઘટના કર્ણાટકના (Karnataka) ગુલબર્ગામાં પ્રકાશમાં આવી છે. જ્યાં જીવતા બાળકોને જમીનમાં દાટી દેવાયા હતા. અહીં એવી માન્યતા છે […]

Continue Reading

દેશમાથી જયા સુધી નાગરિકતા કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેર્નજીએ ભાજપને આગ સાથે ના રમવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદો પરત લેવામા નહીં આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ જ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ શહેરમા આયોજિત પ્રદર્શન રેલીમા ભાજપ પર વાયદો પૂર્ણ નહીં કરવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે મંગલુરમા સીએએ વિરુદ્ધ પ્રદશનમા પોલીસ ગોળીબારમા માર્યા […]

Continue Reading

દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે આઈપીએલની ફાઈનલ મેચ

કોલકાતામાં આઈપીએલ ૨૦૨૦ ની હરાજી બાદ લીગને લઈને કવાયત શરુ થઈ ગઈ છે. આઈપીએલ ૨૦૨૦ ના પ્રોગ્રામ, મેચ અને આયોજનથી જોડાયેલ દરેક ગતિવિધિ પર કામ શરુ થઈ ગયું છે. આ હેઠળ સમાચાર મળી રહ્યા છે કે, આઈપીએલ ૨૦૨૦ ની ફાઈનલ મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે. પ્રારંભિક જાણકારી મુજબ આઈપીએલ ૨૦૨૦ ટુર્નામેન્ટ આગામી વર્ષે ૧ […]

Continue Reading

અમિતાભ બચ્ચનની તબિયત સુધારા પર

અમિતાભ બચ્ચનની તબિયતમાં હવે ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. તબિયત ઠીક ન હોવાથી તેઓ તાજેતરમાં યોજવામાં આવેલા દાદાસાહેબ ફાળકે અવૉર્ડમાં પણ હાજર રહી શક્યા નહોતા. પોતે અસ્વસ્થ હોવાની માહિતી અમિતાભ બચ્ચને ટ્‍‍વિટર પર આપી હતી. તેમની તબિયત ઘણા સમયથી ઠીક નથી. એને જોતાં તેમના ફૅન્સ પણ ખૂબ ચિંતિત છે. સૌકોઈ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરે […]

Continue Reading

CAA: મેરઠમાં No Entry, રાહુલ – પ્રિયંકા ગાધીની કાર દિલ્હી માટે Return

CAAની વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન મેરઠમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મુલાકાત માટે જઇ રહેલાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મંગળવારે પોલીસે તેમને રોકી દીધા. બંને નેતા એક જ કારમાં સવાર હતા. મેરઠમાં એન્ટ્રી પહેલાં જ જિલ્લાની બોર્ડર પર પોલીસે તેમને રોકી દીધા. પોલીસે કાયદા-વ્યવસ્થાનો હવાલો આપી બંને નેતાઓને રોકયા, ત્યારબાદ બંનેએ પોતાની […]

Continue Reading

તનાવમુક્ત જીવન માટે કરાવો થાઇ મસાજ

બજેટ ફ્રેન્ડ્લી વિદેશ ટ્રિપની ચર્ચા ચાલતી હોય ત્યારે મગજમાં સૌથી પહેલું નામ આવે થાઇલૅન્ડનું. ચોવીસ કલાક ધમધમતું પટાયા, બૅન્ગકૉકની નાઇટ ક્લબો, એક-એકથી ચડિયાતાં બોદ્ધ મંદિરો, રળિયામણા બીચ અને ફુકેતના થાઇ મસાજના કારણે આ દેશ વિશ્વભરના પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. ખાસ કરીને અહીંની મસાજ થેરપી વર્લ્ડ ફેમસ છે. તાજેતરમાં પ્રાચીન નુઆડ થાઇ મસાજ થેરપીને યુનેસ્કો (યુનાઇટેડ […]

Continue Reading

રાજકોટ: ‘તારા વગર મારી જિંદગી અધૂરી’ કહી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા

રાજકોટના ધરારમાં એક પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના ઘા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે.પ્રેમીકાને છરી માર્યા બાદ તેણે પોતે પણ પોતાને છરીના ઘા માર્યા. રાજકોટ માં ધરાર પ્રેમી એ પ્રેમિકા ને મારી છરી રાજકોટ જિલ્લા ના લોધિકા GIDC ની ઘટના ધરાર પ્રેમીએ યુવતી ને છરી મારી અને પછી પોતે પણ છરી મારી વિક્રમ […]

Continue Reading

માતા -પુત્રના પ્રેમે જીતી લીધા લોકોના દિલ, કોંગ્રેસ સત્યાગ્રહની આ તસ્વીર થઈ વાયરલ

દેશમા મોદી સરકાર દ્વારા લાવવામા આવેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ સત્યાગ્રહ કર્યો હતો. તેમજ બંધારણના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજધાટ પર કોંગ્રેસના સત્યાગ્રહની શરૂઆત વંદેમાતરમથી કરવામાં આવી હતી. જેની બાદ સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને રાહુલ ગાંધીએ બંધારણની પ્રસ્તાવના […]

Continue Reading