ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહને આજીવન કેદ

ઉન્નાવ રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે. તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો અને આજે સજાની જાહેરાત કરી. આજીવન કેદની સાથે કુલદીપ સિંહ […]

Continue Reading

અમદાવાદમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસ કમિશનરે આપ્યું મહત્વનું નિવેદન

અમદાવાદમાં ફેલાયેલી હિંસા મામલે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નિવદેન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, હિંસાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. શાહઆલમમાં કુલ 81 જેટલા ઈસમો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાથી 49 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારની ઓળખ કરી છે. અને આ તમામ ઈસમો વિરૂદ્ધ તોફાન […]

Continue Reading

PM નરેન્દ્ર મોદી પર 22મીએ રામલીલા મેદાનમાં થઈ શકે છે આતંકવાદી હુમલો : એજન્સી

કાશ્મીર મામલે અમેરિકા સહિતના દુનિયાભરના દેશો, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારે ધમપછાડા કર્યા બાદ પણ કંઈ જ ના વળતા પાકિસ્તાને સરહદે અટકચાળા કરવાના શરૂ કરી દીધા હતાં. ત્યા પણ મુસ્તાદ ભારતીય સૈન્યએ સણસણતો જવાબ આપતા પાકિસ્તાન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર ઘડ્યું છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ વાતને લઈને ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને […]

Continue Reading

નિર્ભયા ગેંગરેપ કેસ / દિલ્હી હાઇકોર્ટે દોષિત પવન કુમાર ગુપ્તાની અરજી ફગાવી, વકીલને 25 હજારનો દંડ ફટકાર્યો

પવનના વકીલ એપી સિંહએ નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પવને પોતાને સગીર બતાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે જુવેનાઇલ જસ્ટિસ લૉ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનારા પવન ગુપ્તાએ પોતાની […]

Continue Reading

દિલ્હી / CAAના વિરોધમાં ચાલી રહેલાં હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી સુરક્ષા બેઠક બોલાવી

દેશના અનેક વિસ્તારોમાં CAA મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને ઉગ્ર બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યાં છે. આ વિરોધ દરમિયાન પથ્થરમારા, આગચંપી જેવી ઘટના બની હતી. ત્યારે CAA પર હિંસક વિરોધને પગલે ગૃહમંત્રાલયમાં બેઠક યોજાઇ છે. ગૃહમંત્રી અમિત શાહે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. હિંસાની પરિસ્થિતિમાં સુરક્ષાની તૈયારીઓ […]

Continue Reading

IPL 2020: કોહલીની ટીમમાં સામેલ થયો આ ધાકડ ખેલાડી,RCBએ આટલા કરોડમાં ખરીદ્યો

ગત સીઝનમાં દિલ્હી માટે રમનાર સાઉથ આફ્રિકાનો ધાડક ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આ સીઝન રૉયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમશે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ બેંગલોરે તેના માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ હતી. કોહલીની ટીમ કેટલાંક એવા ખેલાડીઓની તલાશમાં હતી જે તેને બોલીંગ અને બેટિંગને મજબૂતી આપે. ક્રિસ મોરિસ નીચલા […]

Continue Reading

ભારત એક જીવંત લોકતંત્ર છે,ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારો જેવા મુદ્દે ચિંતા કરનારી સંસ્થાઓ છે:અમેરિકા

માનવ અધિકારો અને ધાર્મિક આઝાદીનાં મુદ્દે ભારતની તુલના બીજા દેશોની સાથે કરવાનો ઇન્કાર કરતા અમેરિકાએ કહ્યું કે ભારત એક સક્ષમ લોકતંત્ર છે. અમેરિકાએ કહ્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે,અને ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકાર જેવા વિષયો પર ચિંતાઓ કરવા માટે સંસ્થાઓ છે. ભારતમાં નાગરિક્તા સંસોધન કાયદો(CAA)નાં વિરૂધ્ધ દેશભરમાં મોટા પ્રમાણમાં થઇ રહેલા પ્રદર્શનોનાં […]

Continue Reading

CAA વિરુદ્ધ બંધ : અમદાવાદના શાહઆલમમાં વિરોધ હિંસક બન્યો, ટિયરગેસનો ઉપયોગ

દેશભરમાં વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પ્રદર્શનમાં હિંસાની ઘટના બની છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે અને તેને પગલે ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક પોલીસકર્મી અને એક મીડિયાકર્મી ઇજાગ્રસ્ત થયાં હોવાનો અહેવાલ છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ […]

Continue Reading

ગુજરાતી, હિન્દી, મરાઠી ફિલ્મોમાં કામ કરનાર ડૉ. શ્રી રામ લાગુનું અવસાન, ગુરૂવારે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

પ્રખ્યાત ચરિત્ર અભિનેતા ડૉ. શ્રીરામ લાગુનું આજે સાંજે પુણે ખાતેના તેમના નિવાસસ્થાને વૃદ્ધાવસ્થાને લીધે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. છ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે 40થી વધુ ગુજરાતી, હિન્દી, મરાઠી નાટકોમાં કામ કર્યું હતું. તેમણે અભિનય કર્યો હોય તેવી ફિલ્મોની સંખ્યા 100થી વધુ થાય છે. નટસમ્રાટે પુણેમાં છેલ્લા શ્વાસ લીધા : ગુરૂવારે અંતિમ સંસ્કાર […]

Continue Reading

ગંભીર બીમારીને કારણે ઉભી થઇને ચાલી પણ શકતી ન હતી આ અભિનેત્રી

વર્ષ 2005માં ફિલ્મ લકી, નો ટાઇમ ફોર લવથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સ્નેહા ઉલ્લાલનો આજે 32મો જન્મ દિવસ છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજરે પડેલી લકી ગર્લ ભલે હાલ પડદાથી દૂર છે પરંતુ લકીમાં તેને એવી ધૂમ મચાવી હતી કે આજે પણ લોકો તેના તે ચહેરાને ભૂલી શક્યા નથી. તેના લુક્સની તુલના હંમેશાથી એશ્વર્યારાય […]

Continue Reading