જો તમે માનસિક પરેશાનીથી ઝઝૂમી રહ્યા છો? તો આ નંબર ફોન કરી મેળવો મદદ
કોરોના વાયરસ (Corona virus)ના કારણે લોકડાઉન (Lockdown)ની સમયસીમા વધારી દેવામાં આવી છે. લોકડાઉનના કારણે લોકોને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. સરકારે લોકડાઉન દરમિયાન મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 08046110007 શરૂ કર્યો છે. આ ફોન નંબર પર લોકો ફોન […]
Continue Reading
