રાજકોટ / ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદ, જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ

છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. ગોંડલ તાલુકાના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડેલો જોવા મળ્યો. જ્યારે મોડી રાતે જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વિજળીના કડાકા સાથે વિંછીયાના રેવાણિયા, દડલી, ચિરોડા, ભાદરમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતા. જ્યારે મોટી લાખાવાડ, અજમેર-ઢેઢૂકામાં પણ વરસાદ વરસતાં નીચાણવાળા […]

Continue Reading

જમ્મૂ કાશ્મીરમાં 200થી 300 આતંકીઓ થયા સક્રિય, ઘૂસણખોરીની કોશિશમાં પાકિસ્તાન

જમ્મૂ કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીથી પાકિસ્તાન પીછેહઠ કરી રહ્યું નથી. પાકિસ્તાન ભારતમાં આતંકીઓની પ્લાટિંગ સીમાપારથી ઘૂસણખોરી કરાવવા માટે સતત ક્રોસ બોર્ડર ફાયરિંગ પણ કરી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે રવિવારે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યં કે રાજ્યમાં 200થી 300 આતંકવાદીઓ સક્રિય છે અને પાકિસ્તાને શિયાળા પહેલાં આતંકવાદીઓને ઘૂસાડવાની તૈયારી શરૂ કરી દીધી છે.દિલબાગ […]

Continue Reading

સાઉદી પ્રિન્સને ઈમરાન પર એટલો ગુસ્સો આવ્યો કે પોતાના પ્લેનમાંથી ઉતારી પાડ્યા

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉછાળીને ભલે પોતાની પીઠ થાબડી રહ્યું હોય. પરંતુ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવા બદલ અનેક વખત પાકિસ્તાનની ફજેતી થઈ છે.હવે પાકિસ્તાનના જ એક સામયિકે દાવો કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનના ભાષણથી નારાજ સાઉદી અરબના પ્રિન્સે તેમને પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા. તેમના પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી થઈ. પાકિસ્તાનના […]

Continue Reading

ઈસરોની આ સેટેલાઈટ પાકિસ્તાનીઓના કાંડા ઘડિયાળનો સમય પણ જોઈ શકશે

ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ દેશના સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ કાર્ટોસેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલ્યુ છે. પહેલા આ સેટેલાઈટ ઓક્ટોબરના અંતમાં લોન્ચ થવાનો હતો પણ હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ હજી પણ ચંદ્ર પર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપવાના પ્રયત્નો કરી રહી હોવાથી કાર્ટો સેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલવામાં આવ્યુ છે.આ સેટેલાઈટ હવે નવેમ્બરમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે. […]

Continue Reading

પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે રેલવેએ કરી અનોખી પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લાલ કિલ્લા ઉપરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જણાવ્યુ હતું. તે પછી સમગ્ર દેશમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેની સાથે લોકોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કર્યો દીધો છે. એની વચ્ચે ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ માટે એક પહેલ હાથ ધરી છે. પશ્રિમ રેલવેએ ચર્ચગેટ રેલવે સ્ટેશન ઉપરથી રિસાઈકલ્ડ પ્લાસ્ટિકની […]

Continue Reading

મેક્સિકો બોર્ડર પરની ઘુસણખોરીને ઘટાડવા અમેરિકી સરકારે કસી લગામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો બોર્ડેર પર ઘુસણખોરોની વધતી ઘટના પર લગામ કસવા માટે એક એવો ફોર્મ્યુલા આપ્યો છે, જેને સાંભળીને હર કોઈ હેરાન રહી જશે. ટ્રમ્પ ઘુસણખોરોની ઘટનાને રોકવા માટે એટલી હદે બેચેન દેખાઈ છે કે તે સીમા પર બનાવવામાં આવતી દિવાલ પર કરન્ટ પસાર કરવા માંગે છે.આ સાથે તેને લાગે છે કે, દિવાલ […]

Continue Reading

આદિત્ય ઠાકરેના બેન્ક એકાઉન્ટમાં 10 કરોડ, કુલ 16 કરોડની સંપત્તિના માલિક

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વરલી બેઠક પરથી ઝંપલાવ્યુ છે.તે ચૂંટણી લડનાર ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે. આજે ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિ જાહેર કરતુ સોગંદનામુ કર્યુ હતુ.જે પ્રમાણે આદિત્ય ઠાકરે પાસે કુલ 16 કરોડની સંપત્તિ છે. ઠાકરેએ આપેલી જાણકારી પ્રમાણે તેની પાસે 30000 રુપિયા કેશ છે.જ્યારે […]

Continue Reading

વ્રતમાં આ કારણે છે ફળાહારનું મહત્વ, આટલું નહીં કરો તો વર્ત રહેશે અપૂર્ણ

મા આદ્યશક્તિના તહેવારમાં નવ દિવસના ઉપવાસ કરે છે. કેટલાક લોકો નકોરડા ઉપવાસ કરે છે તો કેટલાક લોકો ફળાહાર કરીને ઉપવાસ કરે છે. માતાજીની આરાધના ના કેટલાક નિયમ છે ના કરવામાં આવે તો વ્રત અપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીના નિયમોમાંથી કેટલાક નિયમો અન્ન સાથે પણ જોડાયેલા છે. ડુંગળી, લસણ નોનવેજ ના ખાવા. તો ચાલો આજે જાણીએ […]

Continue Reading

કરતારપુર કૉરોડોર ઉદ્ધાટન પર PM મોદીને આમંત્રણ વિશે પાકિસ્તાને આપ્યો આ જવાબ

કરતારપુર કૉરિડોરનું નવેમ્બરમાં થનારા સંયુક્ત ઉદ્ધાટન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવવાની અટકળો વચ્ચે પાકિસ્તાની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ડૉ.ફૈસલે કહ્યુકે, PM મોદીને બોલાવવા પર નિર્ણય કરાયો નથી. ભારતીય સિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરે ખોલવામાં આવશે. પાકિસ્તાને આ કાર્યક્રમ માટે પૂર્વ PM મનમોહન સિંહને આમંત્રણ આપ્યુ છે. આની પહેલાં સોમવારે […]

Continue Reading

‘કોર્ટ શું સજા આપશે, હું સજા આપીશ’ સલમાનને મારી નાખવાની ધમકી

બોલિવુડના ખાન ત્રીપુટી પૈકીના એક સલમાન ખાનને જીવથી મારી નાખવાની એક યુવકે ધમકી આપી છે. યુવકે સોશ્યલ મીડિયા પર આ અંગે લખ્યું હતું જે પોસ્ટ વાયરલ થતાં પોલીસ કાર્યવાહી સુધી વાત પહોંચી છે. ઉલ્લેખનીય છે કે આ યુવક કાળિયારના શિકાર કરવાને મામલે સલમાન પર ભડકેલો છે. જોકે યુવકના લખાણ પરથી તે કોર્ટની કાર્યવાહીથી પણ નારાજ […]

Continue Reading