સરકારનાં પ્રયાસોથી ડુંગળી થઈ સસ્તી, જથ્થાબંધ માર્કેટમાં કિલોદીઠ રૂ.30ની નીચે આવી કિંમત

સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ૮૦ રૂપિયે કીલો વેંચાતી ડુંગળી ૩૦ રૂપિયે કિલો મળી રહી છે. દેશના ખેતી બજારમાં ડુંગળીની આવક પણ સતત વધી રહી છે. જેથી આગામી દિવસોમાં હજી ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. ભારતે નિકાસ બંધ કરતા શ્રીલંકા અને બાંગ્લાદેશ […]

Continue Reading

લીલા કોપરામાંથી બનાવો સરસ મજાનો ખાદીમ પાક

નવરાત્રીમાં માતાની પૂજા જેટલા મનથી કરતાં હોઈએ છીએ એટલાં જ મનથી તેમના માટે પ્રસાદ બનાવતા હોઈએ છીએ. નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ કરતાં હોવાથી તે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકશો. અને સાથે માતાજીને પણ ભોગ તરીકે ધરાવી શકશો.

Continue Reading

ભારત-પાકમાં જો થશે પરમાણું યુદ્ધ તો આવી શકે છે હિમયુગ, અને એટલો ખતરનાક વિનાશ થશે કે

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે તો ઓછામાં ઓછા 12.5 કરોડ લોકો માર્યા જશે, જ્યારે તેમાંથી નીકળતા રેડિયેશન વૈશ્વિક વાતાવરણીય વિનાશને એક દાયકા સુધી ચાલુ રાખશે. પાકિસ્તાનના વડા પ્રધાનથી લઈને આર્મી સ્ટાફ ચીફ અને ઘણા મંત્રીઓ સુધી ભારતે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. ઇમરાન ખાને તાજેતરમાં યોજાયેલી યુએન જનરલ એસેમ્બલીના મંચ પરથી ભારતને […]

Continue Reading

શાહરૂખ ખાન માનસિક તાણનો ભોગ બન્યો છે ?

છેલ્લા થોડા વરસોથી શાહરૂખ ખાનની ફિલ્મો નિષ્ફળ જાય છે. છેલ્લે તે આનંદ એલ રાયની ‘ઝીરો’માં દેખાયો હતો, જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી.ત્યારબાદ શાહરૂખ માનસિક તાણનો ભોગ બન્યો હોવાની વાત ચાલી રહી છે. સોશિયલ મીડિયા પરના ટ્વિટન્ટ એકાઉન્ટ પર ટ્વિટ્ કરવામાં આવ્યું છે કે, ” શોકિંગ બ્રેકિંગ ન્યુઝ. રેડ ચિલીઝના આંતરિક સૂત્રના અનુસાર […]

Continue Reading

ચીનનું બ્રહ્માસ્ત્ર : 30 મીનિટમાં જ અમેરિકાનો બોલાવી શકે છે ખાત્મો, આ મિસાઇલ કરી લોન્ચ

અમેરિકા સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ચીને પોતાની 70મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી પરેડમાં પોતાની સૌથી ઘાતક ડીએફ-41 નામની મિસાઈલને લોન્ચ કરી છે. સૈન્ય પરેડમાં ચીને પોતાના આધુનિક અને અતિ શક્તિશાળી હથિયારોનું પ્રદર્શન કર્યું છે. જેમાં ફાઇટર પ્લેન, એરક્રાફટ કેરિયર, સુપરસોનિક મિસાઇલ અને ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી સબમરીન સહિતના હથિયારોનો સમાવેશ થાય છે. બેલાસ્ટિક મિસાઈલની રેન્જ 15,000 […]

Continue Reading

કોર્પોરેટ ટેક્સ બાદ મોદી સરકાર આપવા જઈ રહી છે આ મોટી ભેટ

મંદીમાં સરી પડેલા અર્થતંત્રને વિકાસના માર્ગે આગળ વધારવા માટે નાણા પ્રધાને તાજેતરમાં જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. એક અહેવાલ મુજબ સરકાર હવે પર્સનલ ઇન્કમ ટેક્સમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દરેક કરદાતાને પાંચ ટકા પોઇન્ટનો લાભ આપવાનું વિચારી રહી છે. આ અહેવાલમાં જણાવ્યા […]

Continue Reading

દુનિયાની શક્તિશાળી સેનાઓમાં ભારતીય સેનાને આ સ્થાન મળ્યું

દુનિયાની સૌથી વધુ શક્તિશાળી સેનાઓમાં ભારતીય સેના ચોથા નંબરે છે. પાકિસ્તાનની સેના સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં 15મા સ્થાને છે. અહેવાલ મુજબ, ભારતીય સેનાએ પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યું છે . પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ‘ગ્લોબલ ફાયરપાવર્સ 2019’ નામના એક રિપોર્ટમાં વિશ્વની શક્તિશાળી સેનાઓની યાદી તૈયાર કરાઈ છે. વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં પ્રથમ નંબરે અમેરિકાની સેના […]

Continue Reading

ICICI બેન્કે ગ્રાહકોને કર્યા ખુશ, મળી નવરાત્રીની જબરદસ્ત ગિફ્ટ

દેશની ICICI બેંકે પોતાના ગ્રાહકોને નવરાત્રિની ભેટ આપતા વ્યાજદરો ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકે વ્યાજના દરોમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય પછી બેંક પછી હોમ, ઓટો અને પર્સનલ લોનની EMIમાં ઘટાડો થઇ જશે, જ્યારે નવા કસ્ટમર્સ માટે લોન લેવી પણ સસ્તી થઇ જશે. તમને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ICICI બેંકે […]

Continue Reading

બિહારીઓ રૂ. 500માં દિલ્હી આવીને પાંચ લાખની મફત સારવાર કરાવે છે : કેજરીવાલના નિવેદનથી વિવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બિહારીઓ 500 રૂપિયામાં દિલ્હી આવી જાય છે અને પાંચ લાખની મફત સારવાર કરાવે છે. તેના કારણે દિલ્હીવાસીઓને પૂરતી સ્વાસ્થ્ય સુવિધા મળતી નથી. આ નિવેદનની ભાજપ-જેડીયુએ ભારે ઝાટકણી કાઢી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં દિલ્હીની હોસ્પિટલો અને દિલ્હી હેલ્થકેરની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે અન્ય રાજ્યોના […]

Continue Reading

સરકારને શાળા સંચાલકોનો વેધક પ્રશ્ન ગયા વર્ષે નવરાત્રીનું વેકેશન આપ્યું ત્યારે શિક્ષણ બગડયું નહોતુ ?

આજે સુરતમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખનાર 271 સ્કૂલોને ડીઇઓએ નોટિસ ફટકારી હતી. જ્યારે ગત 2018 માં નવરાત્રીમાં સરકારે વેકેશન જાહેર કરવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારાઇ હતી. વર્ષ-2018માં રાજય સરકારે નવરાત્રી વેકેશન જાહેર કર્યું છતા સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થી અને શિક્ષણના હિતમાં શાળાઓ ચાલુ રાખીને સરકારના હુકમનો અનાદર […]

Continue Reading