અર્થતંત્ર / મંદી પર મોદી સરકારનું મહામંથન, ટૂંક સમયમાં થઇ શકે મોટું એલાન
મોદી સરકાર સતત અર્થ વ્યવસ્થાની ગાડીને પાટા પર દોડાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ સ્થિતિ સુધરી રહી નથી. ઓટો સેક્ટરથી શરૂ થયેલ મંદીનો દોર હવે ધીમે-ધીમે અન્ય સેક્ટરને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. સરકાર અત્યાર સુધીમાં અર્થ વ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે 3 એલાન કરી ચૂકી છે અને ચોથું એલાન કરવાની તૈયારીમાં છે. […]
Continue Reading
