સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની મુશ્કેલીઓમાં થઈ શકે વધારો, દિલ્હી પોલીસે કરી છે આવી અપીલ

સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ શશી થરૂર વિરૂદ્ધ સુનંદાને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે થરૂર વિરૂદ્ધ આઇપીસીની કલમ 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે. બીજી તરફ સુનંદા પુષ્કરના ભાઇ આશિષ દાસે પણ મહત્વનું નિવેદન આપ્યું […]

Continue Reading

આવતી કાલે થઈ જજો સાવધાન! કેશ કાઢવાના નિયમમાં થયો ધરખમ ફેરફાર

1 સપ્ટેમ્બર 2019 થી રોકડ ઉપાડના વ્યવહારના નિયમો બદલાવા જઈ રહ્યા છે. સરકારે મર્યાદાથી વધુ રકમ કાઢવા માટે 2 ટકા ટીડીએસ (ભંડોળના સ્રોત પર કરની કપાત) લાગુ કરી છે. તે સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં તેની બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંક ખાતામાંથી એક કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડે છે, તો તેણે […]

Continue Reading

અસમમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની કથિત માન્યતાનો ભાંડો ફુટ્યો છે: ઓવૈસી

અસમમાં NRCને લઈને AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, આજે અસમમાં જે થયું તેનાથી ભાજપે પાઠ ભણલો જોઈએ અને મુસલમાનોના સંગર્ભમાં સમગ્ર દેશમાં NRCની પ્રક્રિયા પર રોક લાગવી જોઈએ. તેનાથી અસમમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની કથિત માન્યતાનો ભાંડો ફુટ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, મને તે વાતની […]

Continue Reading

આદેશ / ગણેશ ઉત્સવને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, આ સ્થળો પર જ કરી શકાશે વિસર્જન

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનને લઈને કોર્પોરેશન દ્વારા નદી કિનારે કુંડ બનાવવામાં આવ્યા છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા 36 કુંડ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સાતેય બ્રિજ પર કુંડ બનાવવામાં આવી રહ્યા છે. કુંડ બનાવવાની કામગીરી હાલમાં કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. […]

Continue Reading

આ ‘સ્પેશિયલ 5’ કે જેને પુછ્યા વગર ઈમરાન ખાન પાણી પણ નથી પીતા, જાણો કોણ

દેશ માટે શું કરવું, કેવી રીતે કરવું એ બધા જ નિર્ણયો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આ 5 વ્યક્તિઓને સાચે ચર્ચા કર્યા વગર એક પગલુ પણ ભરતા નથી. આ પાંચ લોકો ઈમરાન ખાનની આંખ અને કાન બંન્ને છે જે દરેક નિર્ણયમાં તેમની સાથે હોય છે. આ પાંચેય લોકો હાલમાં તેમની કેબિનેટના સલાહકાર છે. તો જાણે કોણ […]

Continue Reading

હવે મને વિશ્વાસ છે કે PM મોદી ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે: શત્રુઘ્ન સિન્હા

ગત થોડા દિવસોથી શત્રુઘ્ન સિન્હાના હાવ ભાવ બદલાયેલા દેખાય છે. લોકસભા ચૂંટણી સમયે ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હા ચૂંટણીના રિઝલ્ટ બાદ ઘણા પ્રસંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંસા કરી ચૂક્યા છે. ટ્રંપ અને PM મોદીની મુલાકાત પર ‘તેરા જાદુ ચલ ગયા’ કહીને પ્રસંસા કરી હતી. જ્યારે હવે કહ્યું કે, મને વિશ્વાસ છે કે સમયની […]

Continue Reading

હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે કશ્મીર એમનું ક્યારે હતું ? : રાજનાથ સિંહ

જમ્મુ-કશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો કશ્મીર પર કોઈ હક નથી તથા કોઈ પણ દેશ આ મુદ્દે પાકિસ્તાનને સમર્થન નથી કરી રહ્યો. કલમ 370 નાબુદ થયા બાદ કેન્દ્ર સરકારના પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અને સમર્થન મેળવવાના પાકિસ્તાનના પ્રયાસો વચ્ચે રક્ષા મંત્રીનું આ નિવેદન આવ્યું છે. DRDOના એક કાર્યક્રમમા […]

Continue Reading

અમિત શાહની મહિલાઓને સલાહ, પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરી દે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે તેઓએ મિસ કોલ કોર્પોરેશન આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમિત શાહે ઈલેક્ટ્રીકથી ચાલતી બસનું લોકાર્પણ કર્યું હતું તેમજ વૃક્ષ વાવીને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ જાહેર સમારંભને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે કોર્પોરેશનના કાર્યક્રમમાં આવતા મને આનંદ થાય છે આજના ગ્લોબલ વોર્મિંગ […]

Continue Reading

પાકિસ્તાનની ઓકાત લાઈટ બિલ ભરવા જેટલી પણ નથી અને કશ્મીર જોઈએ છે

પાકિસ્તાનની ખરાબ હાલત અંગે ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કર્યું કે, લાઈટનું બિલ ભરવાના રૂપિયા નથી અને એમને કશ્મીર જોઈએ છે. બાબુલ સુપ્રિયોએ એક સમાચારને ટ્વીટ કરી જેમાં જણાવવામાં આવ્યું છે કે લાઈટ બિલ ન ભરવાના કારણે પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ઑફીસમાંથી વિજળી કટ કરવામાં આવી શકે છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, એમની ઑફીસમાં […]

Continue Reading

સાવધાન !, બાળકોનાં દાંતોને બિમાર કરી શકે છે રાતનું દૂધનું સેવન

જે બાળકો રાત્રે દૂધ પીવે છે તેમનાં દાંતના રોગોનું પ્રમાણ 60 ટકા વધારે છે. મોટાભાગના બાળકોને દાંતના કૃમિની સમસ્યા હોય છે. ડોકટરોએ સલાહ આપી છે કે 10 વર્ષથી નીચેના બાળકોને રાત્રે દૂધ ન આપવું. દિવસ દરમિયાન દૂધ આપી શકાય છે. આ માહિતી કેજીએમયુ ડેન્ટલ ફેકલ્ટીના કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોન્ડોન્ટિક્સ વિભાગના વડા ડોક્ટર એ.પી. ટિકકુએ આપી […]

Continue Reading