ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો
ચોમાસામાં મોટાભાગે લોકોને તાવ, શરદી અને ઉધરસ જેવા સંક્રમણની સમસ્યા રહેતી હોય છે. લોકોને આ સિઝનમાં હેપટાઈટિસ-ઈ અને એ જેવા ગંભીર સંક્રમણનો ખતરો પણ થઈ શકે છે. આનાથી લીવર સંબંધિતે એક ગંભીર બિમારી થાય છે. દૂષિત પાણી પીવાથી તથા દુષિત ભોજન કે સંક્રમિત જાનવરોનું માંસ ખાવાથી હેપેટાઈટિસ-એ અને ઈ થવાની સંભાવના વધે છે. જાન્યુઆરી 2015થી […]
Continue Reading
