ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના આતંકી સંગઠનોએ હાથ મિલાવ્યા
પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેને પગલે હાલ પાકિસ્તાની સૈન્ય સરહદે જે આતંકીઓને તાલીમ આપી રહ્યું હતું તેમાં ભયનો માહોલ છે અને હવે સરહદને બદલે પાકિસ્તાનીઓને તાલીમ આપવાનું સ્થળ બદલી નાખ્યું છે. એવા અહેવાલો છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાના આતંકીઓને અફઘાનિસ્તાનમાં તાલીમ આપવાનું શરૂ કરી દીધુ […]
Continue Reading
