શિવસેનાની ભાજપને ચેતવણી – સરકાર બનાવવા માટે વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે

શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રમાં ગઠબંધનના સાથી ભાજપાને ચેતાવણી આપી છે. રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપા તેમને વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે. રાઉતે કહ્યું છે કે રાજનીતિમાં કોઇ સંત હોતું નથી. મહારાષ્ટ્રમાં હમણાં થયેલા વિધાનસભા ઇલેક્શનમાં ભાજપાને 105 અને શિવસેનાને 56 સીટો મળી છે. ગઠબંધનમાં બંનેએ બહુમત સાથે 145 […]

Continue Reading

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા

નર્મદા જિલ્લાની દિવાળી આ વખતે અનોકી રહી હતી. હાલ નર્મદા જિલ્લામાં 200 જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ દિક્ષાંત પરેડના આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે આવેલા છે. જો કે પરેડ 31મી તારીખે આયોજીત થવાનો છે. તે અગાઉ દિવાળીની ઉજવણીનું આયોજન નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સનદી […]

Continue Reading

પાકિસ્તાનમાં પૂરા 72 વર્ષ પછી ખુલ્યું આ મંદિર, મનાવાશે દિવાળીનો પવિત્ર ઉત્સવ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ શહેરના હિન્દૂ સમુદાય માટે આ દિવાળી વિશેષ છે. અહીંના શવાલા તેજ સિંહ મંદિરમાં 72 વર્ષ બાદ દિવાળી મનાવવામાં આવશે. 72 વર્ષ બાદ કેટલાક શ્રદ્ધાળુઓએ મંદિર ખોલ્યું હતું. દિવાળીના તહેવારને ધ્યાને રાખીને વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે અને મંદિરને શણગારવામાં આવ્યું છે. Evacuee Trust Property Board વડે થોડા સમય પહેલા આ […]

Continue Reading

અમદાવાદમાં રોડ પર ભુવા પડતા હતા પરંતુ હવે તો ઘરમાં ભુવો પડ્યો

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભુવો પડવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આજે તો ઘરમાં ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના દરિયાપુરમાં ઘરમાં ભુવો પડ્યો છે. આંબલી પોળમાં આવેલા એક ઘરમાં ભુવો પડ્યો છે. જો કે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો છે. ભુવો પડ્યાની ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

Continue Reading

દિવાળીના દિવસે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર: ‘ક્યાર’નો ખતરો ટળ્યો, ઓમાન તરફ ફંટાશે

દિવાળીના દિવસે ગુજરાતને રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત પરથી ‘ક્યાર’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને અસર કરશે. દરિયામાં કરંટ વધુ હોવાના કારણે બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી […]

Continue Reading

સાત્વિક-ચિરાગની જોડી ફ્રેન્ચ ઓપન સુપર 750ની ફાઈનલમાં પહોંચી

ભારતીય બેડમિન્ટનની પુરૂષ જોડી સાત્વિકસાંઈરાજ રાનકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાત્નાબેને હરાવીને ફ્રેન્ચ ઓપર સુપર 750ની ફાઈનલમાં પહોંચ્યા છે. સાત્વિક-ચિરાગે જાપાનની જોડીને સળંગ ગેમમાં હરાવીને ફાઈનલનમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તાજેતરમાં ઓગસ્ટમાં થાઈલેન્ડ ઓપનમાં પોતાનું સૌપ્રથમ સુપર 500નું ટાઈટલ જીતનાર આ ભારતીય જોડીએ પેરિસમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટની મહત્વની મેચમાં પાંચમા ક્રમની […]

Continue Reading

આગામી થોડા કલાકોમાં ભારતના કિનારે ટકરાશે ‘સાયક્લોન ક્યાર’, તંત્ર એલર્ટ

કર્ણાટકમાં સાયક્લોન ‘ક્યાર’નો ખતરો વધી રહ્યો છે. હવામાન વિબાગ તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ તોફાન આગામી કેટલાંક કલાકોમાં ભારતીય દરિયા કિનારે ટકરાશે. હવામાન વિભાગ અનુસાર તોફાન આગળ વધવાની સાથે-સાથે વધારે મજબૂત બનતું જાય છે. કર્ણાટકના દરિયા કિનારે તોફાન આવવાની આશંકાને જોતા રાજ્ય સરકારે સંભવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું […]

Continue Reading

દિવાળીના શુભ દિવસે મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા

હરિયાણામાં દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા હતા. ચંદીગઢમાં રાજભવનમાં થયેલ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદના શપથી લીધા હતા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. તો બીજેપી સરકાર […]

Continue Reading

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત-વલસાડમાં ધોધમાર વરસાદ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં ક્યાર વાવાઝોડની અસરથી આગામી ચાર દિવસ સુધી રાજ્યનું વાતાવરણ ડિસ્ટર્બ થયું છે. વાદળિયા વાતાવરણ વચ્ચે દિવાળી અને બેસતા વર્ષે નવરાત્રીની જેમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. દરમિયાન બપોર બાદ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોકોને મુશ્કેલીનો સામનો કરવો […]

Continue Reading

મોદી જવાનો વચ્ચે દિવાળી મનાવવા રાજૌરી પહોંચ્યા, કહ્યું- સૈનિકોની વીરતા આપણા દેશને સુરક્ષિત રાખે છે

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર જવાનો સાથે દિવાળી મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજૌરી પહોંચ્યા છે. અહીં LoC પર આર્મીના યુનિફોર્મમાં સજ્જ થઇને મોદી પહોંચ્યા હતા. અહીં તેમણે જવાનોને દિવાળીની શુભેચ્છા આપીને પોતાના હાથે સૌને મિઠાઇ ખવડાવી હતી. મોદીઅગાઉ પણ પાકિસ્તાન નજીક આવેલી પંજાબ સરહદ, સિયાચિન ગ્લેશિયર અને ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિવાળીના […]

Continue Reading