શિવસેનાની ભાજપને ચેતવણી – સરકાર બનાવવા માટે વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે
શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રમાં ગઠબંધનના સાથી ભાજપાને ચેતાવણી આપી છે. રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપા તેમને વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે. રાઉતે કહ્યું છે કે રાજનીતિમાં કોઇ સંત હોતું નથી. મહારાષ્ટ્રમાં હમણાં થયેલા વિધાનસભા ઇલેક્શનમાં ભાજપાને 105 અને શિવસેનાને 56 સીટો મળી છે. ગઠબંધનમાં બંનેએ બહુમત સાથે 145 […]
Continue Reading
