લાચાર પાકિસ્તાનને હવે પ્રિયંકા ચોપરાથી થઇ રહી છે બળતરા, UNમાં કરી અરજી

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સંપૂર્ણ રીતે બોખલાઈ ગયું છે. આ બોખલાહટના કારણે તે દુનિયાના ઘણા દેશો પાસે મદદ માંગી ચુક્યો છે. તેના હાથમાં કઈ ન આવેલા તેણે હવે વધુ એક બાળકો જેવી હરકત કરી છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન। એમ. મજારી એ યુનિસેફના ચીફને પત્ર લખીને કહ્યું છે કે યુએનના ગુડવિલ એમ્બેસેડર […]

Continue Reading

દિલ્હીમાં ‘રવિદાસ મંદિર’ તોડવા મુદ્દે દલિત જૂથોના દેખાવો

દેશની રાજધાની દિલ્હીમાં ડીડીએ એટલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ‘રવિદાસ મંદિર’ તોડવામાં આવ્યું છે. જેના કારણ મોટી સંખ્યામાં દલિત જૂથો દ્વારા બુધવારે દેખાવો યોજવામાં આવ્યાં હતાં. જોકે, સાંજ પડતાં સુધીમાં પરિસ્થિતિ બેકાબૂ બની જતાં પોલીસે દેખાવ કરી રહેલાં લોકો પર લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. લાઠીચાર્જમાં હજુ સુધી કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ સાંપડ્યા નથી. […]

Continue Reading

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, ગોરા બ્રિજ કરાયો બંધ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 3 લાખથી વધુ કયુસેક પાણીની આવક થતા ડેમ 133.05 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેને કારણે નર્મદા બંધના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. RBPH અને CHPH ના પાવર હાઉસ ચાલુ છે. હાલમાં ડેમમાં 3570 MCM લાઈવ સ્ટોરજ પાણીનો જથ્થો છે. ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે […]

Continue Reading

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

હિંગ મોટાભાગે શાકભાજીમાં વપરાય છે. તે ઔષધીય ગુણથી ભરેલું છે. હીંગમાં શરીરના હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા હોય છે. આ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. જો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે રિંગવોર્મ, ખાજ, ખુજલી, દાધર અથવા ખંજવાળથી પરેશાન છો, તો હીંગ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે હીંગને પાણીમાં ભળી દો અને ત્વચામાં […]

Continue Reading

તા.૨૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અપાશે

યુએઇના સૌપ્રથમ ‌BAPS હિંદુ મંદિર કે જેનું નિર્માણ આ દેશની રાજધાની અબુ ધાબી ખાતે થઈ રહ્યું છે, ત્યાં તા.૨૩મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૩મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘Order of Zayed’ અપાશે. જેની એપ્રિલ-૨૦૧૯માં જાહેરાત થઈ […]

Continue Reading

શ્રીસંતને મળી મોટી રાહત, આજીવન પ્રતિબંધ હટાવવામાં આવ્યો,આવતા વર્ષથી રમી શકશે મેચ

BCCI એ 36 વર્ષના ક્રિકેટર શ્રીસંત પર લાગેલો આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષનો કરી દીધો છે. હવે 13 સપ્ટેમ્બર,2020ના રોજ શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ પૂર્ણ થશે. BCCI લોકપાલ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંત પર લાગેલા પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષનો કરી દેવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર,2013ના રોજ આઇપીઍલ મેચમાં સ્પોટ ફિક્સિંગ […]

Continue Reading

ગુલામ નબી આઝાદને સુરક્ષાદળોએ જમ્મુ એરપોર્ટ પર અટકાવી દિલ્હી પરત મોકલ્યા

રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ મંગળવારે જમ્મુ પહોંચ્યા હતા. સુરક્ષાદળોએ તેમને ત્યાં જ અટકાવીને દિલ્હી પરત મોકલી દીધા હતા. આ પહેલા પણ આઝાદે એક વખત ઘાટીમાં જઈને નેતાઓ સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેમને દિલ્હીથી જ પરત ફરવા માટે મજબૂર કરી દીધા હતા. 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી […]

Continue Reading

આઇઆરસીટીસી અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ તેજસ ચલાવશે, ભાડુ પણ નક્કી કરશે

રેલવે દ્વારા દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેનનું સંચાલન ઇન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસ(આઇઆરસીટીસી)ને સોંપાશે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમુક ટ્રેનને ખાનગી કંપનીઓ દ્વારા સંચાલન આપવાની યોજના પહેલા પરિક્ષણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં રેલવે તેમના ડ્રાઇવર અને ગાર્ડ આપશે સૂત્રો પ્રમાણે આઇઆરસીટીસીને આ ટ્રેનોમાં ભાડુ નક્કી કરવાની પરવાનગી પણ આપવામાં […]

Continue Reading

INX મીડિયા કેસ: ધરપકડ માટે ચિદમ્બરમનાં ઘરે પહોંચેલી CBIની ટીમ ખાલી હાથે પાછી ફરી

આઈએનએક્સ મીડિયા કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મનીલૉન્ડ્રિંગ મામલે કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમનાં આગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કૉર્ટે તરત જ સુનવણીને ફગાવી દીધી હતી. હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ બુધવારનાં આ મામલે સુનાવણી કરશે. સુનાવણી પહેલા ચિદમ્બરમનાં ઘરે સીબીઆઈનાં 6 અધિકારીઓની ટીમ પહોંચી હતી. જો કે પી. ચિદમ્બરમ તેમના ઘરે […]

Continue Reading

UNSCમાં ફજેતો થવા છતા ના સુધર્યું પાકિસ્તાન, હવે ભારત વિરુદ્ધ ભરશે આ પગલું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસફળ થયા બાદ પાકિસ્તાનની હાલત અસ્થિર થઈ ગઈ છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન હવે નવો દાવ અજમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાને નિર્ણય કર્યો છે કે તે કાશ્મીર મુદ્દાને લઇને આંતરરાષ્ટ્રિય કૉર્ટમાં જશે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની મોટાભાગની ખાસ જોગવાઈઓ હટાવવામાં આવ્યા […]

Continue Reading