ઈમરાન ખાને ટ્રમ્પને મનાવવાની કોશિશ બહુ કરી છતાં અમેરિકાએ રૂ. 3130 કરોડની મદદ રોકી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગયા મહિને જ ટ્રમ્પ પ્રશાસન સાથે સંબંધો સુધારવા માટે અમેરિકાની મુલાકાત લીધી હતી. ઈમરાને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની પોતાની મુલાકાત સફળ ગણાવી હતી. જોકે તેમ છતાં પણ અમેરિકાએ પાકિસ્તાન માટે કોઈ પણ પ્રકારના સહયોગની જાહેરાત નહતી કરી. ઉલટાની તેમને આપવામાં આવતી આર્થિક મદદ ઓછી કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે […]

Continue Reading

ભારત-ભૂટાન વચ્ચે 9 કરાર પર હસ્તાક્ષર, મોદીએ કહ્યું- અમે પાડોશી દેશના વિકાસ માટે કટિબદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભૂટાનના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. અહીં વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા છે. આ દરમિયાન ‘ભારત માતાની જય’ અને ‘મોદી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થિંપૂ એરપોર્ટ પર વડાપ્રધાન લોતે શેરિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં તેમણે 2014માં પહેલીવાર વડાપ્રધાન […]

Continue Reading

એમ્સના ઇમરજન્સી વોર્ડ પાસે આગ લાગી, ફાયરબ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળ પર

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં શનિવારે આગ લાગવાથી અફરાતફરી મચી ગઇ. રિપોર્ટ્સ પ્રમાણે ઇમરજન્સી વોર્ડ પાસે પહેલા અને બીજા માળે આગ લાગી છે. ત્યારબાદ ઇમરજન્સી સેવાઓને તુરંત બંધ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 34 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગેલી છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે આગનું કારણ શોક સર્કિટ હોઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સી […]

Continue Reading

સોનાનો ભાવ 38400 ને પાર, ચાંદી 45 હજાર રૂપિયાની નજીક

સોના અને ચાંદીના ભાવોએ ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો. એકવાર દિલ્હી બુલિયન માર્કેટમાં ડિમાન્ડ વધી ગયા પછી સોનાની કિંમત 38 હજાર રૂપિયાને પાર કરી ગઈ. તે જ સમયે, ચાંદી પણ નવા સ્તરે સ્પર્શ કરી રહી છે. નિષ્ણાંતોના મતે દિવાળી સુધી સોનાનો ભાવ 40 હજાર રૂપિયાથી પણ આગળ વધી શકે છે. શુક્રવારે સોનાના ભાવ શુક્રવારે 99 […]

Continue Reading

મહેબૂબા મુફ્તીની દીકરીએ ગૃહમંત્રીને પત્ર લખી કહ્યું – પશુઓની જેમ પુરી રાખ્યા છે, ધમકીઓ મળે છે

કાશ્મીરમાં લોકડાઉનનો 12મો દિવસ છે અને હજુ પણ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓને ધરપકડ કરીને રાખવામાં આવ્યા છે. બે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ હતી. મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા જાવેદે એક વોઈલ મેસેજ કરીને જણાવ્યું હતું કે તેની પણ અટકાયત કરવામાં આવી છે. તેણે એવો આક્ષેપ કર્યો કે તેને ધમકીઓ મળી રહી […]

Continue Reading

138 મીટર સુધી પાણી ભરવા માટે NCAની કોઈ મંજૂરીની જરૂર નથી: મુખ્યમંત્રી રૂપાણી

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે NCAની કોઈ મંજૂરીની જરૂર નથી. પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયને પાઠવી પતેતીની અગ્રીમ શુભકામનાએ.. આજે સાંજે કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સમસ્ત પારસી સમુદાયને પતેતીના મુબારક પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી છે.એમને […]

Continue Reading

J&K: સરકારી ઓફિસ-શાળાઓ ખુલી, ક્ષેત્રવાર લેન્ડલાઈન ટેલિફોન સર્વિસ શરૂ થશે

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યના પૂનર્ગઠન બાદ ઘાટીમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. આજથી ઘણાં સ્થાનો પર ટેલિફોન, લેન્ડલાઈન સેવા શરૂ થઈ જશે. જ્યારે આગામી અઠવાડિયાથી શાળાઓ શરૂ થવા લાગશે. સોમવારે વાહનવ્યવહાર પણ શરૂ થઈ જશે. રાજ્યના મુખ્ય સચિવ બી.આર.સુબ્રમણ્યમે આજે પ્રેસ કોન્ફરન્સમાં આવા ઘણાં નિર્ણયોની જાણકારી આપી. તેમણે કહ્યું કે, સરહદપારથી થતા […]

Continue Reading

દેશમાં મંદીના અણસાર જોવા મળ્યા, વડાપ્રધાને નાણાં પ્રધાન સાથે બેઠક યોજી

દેશમાં ગમે ત્યારે મંદી ફેલાઇ શકે એવા એંધાણ મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે એક બેઠક યોજી હતી. હાલ ગ્રાહકો અને વપરાશકારોની માગ વધી રહી છે. એની તુલનાએ મૂડી રોકાણ ઘટી રહ્યું છે. એ જોતાં મંદીના ઓળા અંકાઇ રહ્યા હોવાનું જણાતું હતું. રિઝર્વ બેંકે 2019ના એપ્રિલ-જૂનના ત્રિમાસિક ઇન્ડસ્ટ્રીયલ આઉટલૂકના કરેલા સર્વેમાં 1231 […]

Continue Reading

સાબરમતી રિવરફ્રન્ટના હિસાબમાં રૂ.69 કરોડનો ગોટાળો, ખાનગી કંપનીના ઓડિટરે રિપોર્ટમાં ખુલાસો કર્યો

સાબરમતી રિવરફ્રન્ટના 2018-2019ના હિસાબમાં 69 કરોડનો ગોટાળો સામે આવ્યો છે. ખાનગી કંપનીના ઓડિટર દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં રૂ. 69 કરોડ 31 લાખ 11 હજાર 476નો કોઈ હિસાબ મળ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો સામે આવવાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ, રૂ. 69 કરોડ […]

Continue Reading

ઈન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની સતત બીજી વખત પસંદગી કરાઈ, 2021ના ટી-20 વર્લ્ડ કપ સુધી ફરજ નિભાવશે

2017 પછી સતત બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, “કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે. બીસીસીઆઈ CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.” કપિલ દેવે […]

Continue Reading