મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવારનું ફોર્મ ભરશે
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે 13મી ઓગષ્ટે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ સાથે ફરી એક વાર મનમોહનસિંઘનું રાજ્યસભા પહોંચવું લગભગ નક્કી છે. મનમોહનસિંઘ કેટલાક સમય પહેલાં થોડા સમય પહેલાં રાજસ્થાનમાં ધારાસભ્યોના એક કાર્યક્રમના સમાપન સમારોહમાં પહોંચવા અતિથિ તરીકે સામેલ થયા હતાં. ત્યારબાદથી અટકળો શરુ થઈ હતી કે આ […]
Continue Reading
