વર્લ્ડ કપ-19 દરમિયાન ભારતીય ક્રિકેટરે તોડ્યો નિયમ, 15થી વધારે દિવસ પત્નીને સાથે રાખી

ભારતીય ક્રિકેટ ટીમનો એક સીનિયર સભ્ય વિશ્વ કપ દરમિયાન બીસીસીઆઈનાં ‘પરિવાર સંબંધિત’ નિયમોનું ઉલ્લંઘન કરવાને લઇને નિશાને આવ્યો છે. આ ખેલાડીએ પોતાની પત્ની માટે 15 દિવસ નક્કી કરવામાં આવેલા સમયગાળા કરતા વધારે સમય રહેવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ નિયમ બનાવનારી પ્રશાસકોની સમિતિએ આની ના કહી દીધી હતી. પત્ની ટૂર્નામેન્ટ દરમિયાન 7 અઠવાડિયા સુધી સાથે રહી […]

Continue Reading

ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

અમેરિકાના એક સર્વોચ્ચ કમાન્ડરે ભારત દ્વારા રશિયા સાથે કરવામાં આવેલી એસ-400 મિસાઇલ ડીફેન્સ સિસ્ટમની ડીલ સામે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકન નેવીની ઇન્ડો-પેસેફિક કમાનના કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસને કોલારાડોમાં એસ્પન સિક્યોરિટી ફોરમને જણાવ્યું કે ભારત એસ-400 સિસ્ટમ મેળવવા માંગે છે. આ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ છે. જે થોડીક સમસ્યા છે. પરંતુ અમે વાતચીત ચાલુ રાખીશું. એડમિરલે […]

Continue Reading

કાશ્મીરી પંડિતોને પુર્નવાસ માટે અમિત શાહની તૈયારીઓ પૂરી: સૂત્રો

ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે યોજનાબદ્ધ તૈયારી કરી રહ્યા છે. ગૃહ મંત્રાલયના સત્તાવાર સૂત્રો મુજબ અમિત શાહે આ મામલે વિતેલા એક મહિનામાં અનેક બેઠકો યોજી છે. રાજ્યમાં સક્રિય રણનીતિ સાથે બહારના અને અંદરના આતંકવાદને નિપટાવતા ગૃહમંત્રી કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે પ્રયત્નશીલ છે. કાશ્મીરમાં 1989 પછી શરુ થયેલા ઉગ્રવાદી […]

Continue Reading

સુરત પોલીસે બોલાવ્યો સપાટો, 100 જેટલાં નશાખોર નબીરાઓની અટકાયત કરી

આજના યુવાનો નશાના રવાડે ચઢ્યા છે. ત્યારે સુરત પોલીસે નશાખોરી સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે બાતમીના આધારે ઉમરા અને અડાજણ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજી હતી. પોલીસની આ મેગા ડ્રાઈવમાં 100 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. તમામ યુવાનોને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જો કે, પોલીસ તમામ યુવાનોને ટેસ્ટ માટે લઈ જવામાં […]

Continue Reading

ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે લડાઈ, નર્મદાના પાણી-વીજળી વહેંચણીના આંકડા અને રાજકારણની વાસ્તવિકતા

અમદાવાદઃ નર્મદા ડેમના પાણી અને વીજળી વહેંચણી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકાર વીજળી ન આપતી હોવાનો આક્ષેપ કરીને પાણી બંધ કરવાની ચીમકી આપી છે. જ્યારે ગુજરાત સરકારે મધ્યપ્રદેશની ધમકી સામે લડી લેવાની ચેતવણી આપી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નર્મદામાંથી વીજળી […]

Continue Reading

ભાઈ-ભાભી પર દરોડા બાદ માયાવતીએ ભાજપ પર હૈયાવરાળ ઠાલવી

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નોઈડામાં પોતાના ભાઈ અને ભાભીની કથિત બેનામી સંપત્તિ જપ્ત કરી લેવાથી નારાજ માયાવતીએ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપે લોકસભાની ચૂંટણીમાં આવી બેનામી સંપત્તિની મદદથી જ વિજય મેળવ્યો છે. તેથી સૌપ્રથમ તો તેમણે આ અંગે […]

Continue Reading

રાજ્યપાલ વજુભાઇએ વિશ્વાસનો મત લેવા સૂચના આપતા હોબાળો

કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં સર્જાયેલો વિવાદ વધુ ચગ્યો છે. ગુરૂવારે વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયા હાથ ધરાવાની હતી, જોકે અચાનક રાજ્યપાલ વજુભાઇ વાળાએ સ્પીકર રમેશ કુમારને પત્ર લખીને કહ્યું કે આજે જ વિશ્વાસમત પ્રક્રિયાને હાથ ધરવામાં આવે. વજુભાઇ વાળાના આ પત્રથી જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યો રોષે ભરાયા હતા અને આરોપ લગાવ્યો હતો […]

Continue Reading

સોનભદ્ર: પ્રિયંકા ગાંધીની થઈ અટકાયત, સ્થાનિક પોલીસ ગેસ્ટ હાઉસ લઈ ગઈ

સોનભદ્ર હત્યાકાંડના પીડિતોની મુલાકાતે જતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને સ્થાનિક પોલીસે રોક્યો છે. પ્રિયંકાના આ કાફલાને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યો છે. તેથી નારાજ પ્રિયંકા ગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેઠા. ત્યાર બાદ પોલિસે તેમની અટકાયત કરી છે. આપને જણાવી દઈએ કે સોનભદ્રમાં 10 લોકોની હત્યા બાદ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને […]

Continue Reading

કાંકરિયા રાઈડ દુર્ઘટનાના વિધાનસભામાં પડઘા, સરકારે ફરી ‘તબેલા’ને તાળા માર્યા, મૃતકોને 4 લાખની સહાય અપાશે

અમદાવાદઃ કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પડઘા વિધાનસભામાં પડ્યા છે. દરેક દુર્ઘટનાની માફક ફરી એકવાર રૂપાણી સરકારે તબેલાને તાળા મારવાની નીતિ અપનાવી તપાસ સમિતિ બનાવવા અને મૃતકોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી સંતોષ માન્યો છે. અન્ય રાજ્યોના કાયદાનો અભ્યાસ કરી કડક કાયદો બનાવાશે વિધાનસભા ગૃહમાં કાંકરિયામાં રાઈડ તૂટી જવાની ઘટના પર નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય […]

Continue Reading

ચન્દ્રયાન-2ની ટેકનિકલ ખામી દૂર, હવે 22 જુલાઇએ લોન્ચ કરાશે : ઇસરો

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ પોતાના જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક-3(જીએસએલએવી માર્ક-3 )માં આવેલી ટેકનિકલ ખામીને દૂર કરી લીધી છે. હવે ચન્દ્રયાન-2નું લોન્ચિંગ 22 જુલાઇ બપોરે 2.43 વાગ્યે કરવામાં આવશે. રોકેટની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઇસરોના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, ખામીને દૂર કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું […]

Continue Reading