મુંબઈ / ડોંગરીમાં ઈમારત ધરાશાયી, 10ના મોત; સાંકડી ગલીના કારણે માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે
મુંબઈ: ડોંગરીમાં મંગળવારે સવારે 11.45 વાગે 100 વર્ષ જૂની ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જોકે અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે આ ઘટનામાં 12 લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી. કાટમાળમાં લગભગ 40 લોકો ફસાયા હોવાની શકયતા છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. આ બિલ્ડિંગમાં […]
Continue Reading
