મુંબઈ / ડોંગરીમાં ઈમારત ધરાશાયી, 10ના મોત; સાંકડી ગલીના કારણે માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે

મુંબઈ: ડોંગરીમાં મંગળવારે સવારે 11.45 વાગે 100 વર્ષ જૂની ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જોકે અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે આ ઘટનામાં 12 લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી. કાટમાળમાં લગભગ 40 લોકો ફસાયા હોવાની શકયતા છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. આ બિલ્ડિંગમાં […]

Continue Reading

પ્રેસ કોન્ફરન્સ / ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલે FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલો મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટ પોલીસને મળ્યો છે જેમાં હત્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ખુશ્બૂ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ખુશ્બૂએ હત્યા કર્યા બાદ આપઘાત કર્યા હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારવામાં આવી […]

Continue Reading

ઓવૈસીનો શાહ પર પલટવાર,કહ્યું – તેઓ માત્ર ગૃહમંત્રી છે,ભગવાન નથી

લોકસભામાં સોમવારના રોજ NIAને વધુ તાકાત આપવા વાળું એક સંશોધન બિલ પાસ થયું. આ દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ઉભા થયા અને વિરોધ કર્યો હતો. આ વચ્ચે અમિત શાહ પણ ઉભા થયા હતા. શાહે આ દરમિયાન ઓવૈસીને કહ્યું, તમારે સાંભળવું તો પડશે. સેશન બાદ મીડિયા સાથે વાતચીત કરતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું, જે ભાજપના નિર્ણયનું […]

Continue Reading

કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે

કોંગ્રેસને અલવિદા કહ્યાં બાદ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કેસરિયો ખેસ ધારણ કરવાના છે એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવાના છે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ. ઠાકોર સેનાની કોર કમિટિમાં આ નિર્ણય લેવાયો છે. કોર કમિટિની બેઠક બાદ ધવલસિંહે કહ્યું કે, ઠાકોર સેનાનો નિર્ણય અમને […]

Continue Reading

વર્લ્ડ કપની ફાઇનલમાં ફોર અને સિક્સથી ઇંગ્લેન્ડને વિશ્વ વિજેતા જાહેર કરવા પર દિગ્ગજો ICCથી ખફા

ઈંગ્લેન્ડ દ્વારા પહેલી વાર ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ મેઝબાન ટીમનો જોશ હાઈ છે પરંતુ ફાઈનલના રિઝલ્ટ બાદ ન્યુઝીલેન્ડની મીડિયા સહિત ક્રિકેટના કેટલાક દિગ્ગજ ફોર અને સિક્સના આધારે મેઝબાન ટીમની જીતની આલોચના કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડની મીડિયાએ કહ્યુ પોતાની ટીમ સાથે છલકપટ થયુ છે. કેટલાક પૂર્વ ખેલાડીઓએ પણ ICCના નિયમને હાસ્યાસ્પદ કરાર કર્યો છે. […]

Continue Reading

આડવણી-જોષી સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી રહેલા જજે સુપ્રીમ કોર્ટ પાસે 6 મહીનાનો સમય માંગ્યો

નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ મામલમાં સુનાવણી કરી રહેલા વિશેષ જજે સોમવારે સુપ્રીમ કોર્ટ પાસે ટ્રાયલ પુરા કરવા માટે 6 મહીનાનો સમય માંગ્યો છે. 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવાના મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી જેવા 13 નેતાઓના નામ સામેલ છે. મામલાની સુનાવણી કરી રહેલા વિશેષ જજે […]

Continue Reading

ઘરના ભૂવા ઘરના જ ડાકલા, રાઈડની ફિટનેસ અંગે એજન્સી જ રિપોર્ટ આપે છે, કોર્પો. કે અન્ય વિભાગ તપાસ કરતું નથી

અમદાવાદ: કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સંચાલક ઘનશ્યામ પટેલના બચાવમાં આવી ગયું છે. રાઈડની ચકાસણીની જવાબદારી માર્ગ-મકાન વિભાગની છે અને તેઓ પણ વર્ષમાં એક જ વાર તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. જે તે સંચાલક જ ટેકનિકલ માણસો પાસે ઇન્સ્પેકશન કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે અથવા ડાયરેક્ટર ઓફ ઝૂને […]

Continue Reading

ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાચંક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં માત આપી ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન

વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી રોમાંચક બનેલી ફાઇનલ મેચ અંતે ટાઈમાં પરિણમ્યા બાદ ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં વિજય હાંસલ કરીને પહેલી વાર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 241 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડે પણ 50 ઓવરમાં 241 રન કર્યા હતા. આમ […]

Continue Reading

અમદાવાદ : કાંકરિયા બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી, 3નાં મોત, 31 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી […]

Continue Reading

હિમાચલ પ્રદેશ: બહુમાલી બિલ્ડીંગ ધરાસાયી, ભારતીય જવાન સહિત બેના મોત

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કુમ્હારહટ્ટી-નાહન માર્ગે પર સ્થિત એક બહુમાળી બિલ્ડીંગ જમીનદોસ્ત થતા મોટી દુર્ઘટના ઘટી છે. દુર્ઘટના સમયે બિલ્ડીંગમાં ચાલતી ઢાબામાં ભારતીય સેનાના 35 જવાનો જમવા માટે રોકાયા હતા જેમાંથી લગભગ 18 જવાનોનો બચાવ કરી લેવામાં આવ્યો. આ ઘટનામાં એક જવાન સહિત બેના મોત થતા હતા, પરંતુ હજુ પણ સામાન્ય નાગરિકો સહિત સેના જવાનો […]

Continue Reading