આસામમાં ભારે વરસાદથી 28 જિલ્લાના 15 લાખથી વધુ લોકોને અસર: સાતનાં મોત

દેશના પૂર્વોત્તર ભાગોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. આસામમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. જેને કારણે રાજ્યના 28 જિલ્લાઓમાં 15 લાખથી વધુ લોકોને અસર થઇ છે. હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. અત્યાર સુધી વરસાદ અને તેને લગતી ઘટનામાં કુલ સાત લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળ, […]

Continue Reading

જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ટેન્શન, આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી

જમ્મુ કશ્મીરના વિભાજનવાદી પરિબળોએ આજે રાજ્યમાં બંધનું એલાન કરતાં અગમચેતી રૂપે આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. સિક્યોરિટીનો કડક બંદોબસ્ત રાજ્યમાં ઠેર ઠેર ગોઠવવામાં આવ્યો હતો. 1913ના જુલાઇની 13મીએ એ સમયના ડોગરા મહારાજાના લશ્કરે શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર કરેલા ગોળીબારમાં બાવીસથી વધુ લોકો માર્યા ગયા હતા. એટલે 13 જુલાઇના દિવસે જમ્મુ કશ્મીરમાં બંધની હાકલ […]

Continue Reading

કર્ણાટક: સ્પીકરે રાજીનામું નહી સ્વિકારતા વધુ પાંચ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના શરણે

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ શરૂ જ છે. કુમારસ્વામી વિધાનસભામાં બહૂમતિ સાબિત કરવા માટે મંજુરી માંગી ચૂક્યા છે. તે બાદ કોંગ્રેસના સિનિયર નેતા બાગી ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે રાજીનામું આપનારા વધું પાંચ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. જ્યારે યેદિયુરપ્પાએ પણ કહ્યું છે કે, તેઓ અવિશ્વાસના પ્રસ્તાવ માટે તૈયા છે અને સોમવાર સુધી તેઓ રાહ […]

Continue Reading

ફ્રાન્સે પોતાની પહેલી ન્યુક્લિયર એટેક સબમરીન સફરેનને કરી લોન્ચ

ફ્રેન્ચ નેવીને સફરેનના સ્વરૂપમાં નવી સબમરીન મળી છે. ફ્રાંસના પ્રમુખ એમિનેલ મેક્રોન દ્વારા શુક્રવારે બારાકુડા વર્ગની પ્રથમ પરમાણુ હુમલા વાળી સબમરીન સફરેનને લોન્ચ કરી છે. ફ્રાન્સની નૌકાદળને ‘સફરેન’ સ્વરૂપમાં સબમરીન મળી છે.. ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોએ શુક્રવાર એટેક સબમરીનને લોન્ચ કરી હતી. એમન્યુઅલ મેક્રોન ફ્રાંસના ચેરબર્ગ પોર્ટમાં સબમરીનનું અનાવરણ કર્યું. ચાર એસએસએન રૂબી સબમરીનને બદલવા […]

Continue Reading

ભારતને દુનિયાની મહાશક્તિ પુરૂ પાડશે પીઠબળ, ચીન-પાકિસ્તાનની હવે ખેર નહીં

ટોચના અમેરિકી જનરલે જણાવ્યું છે કે પેન્ટાગોન ભારતીય સૈન્ય સાથેના સહયોગ (ઇન્ટરઓપરેટેબેલિટી) અને બાતમીના આદાનપ્રદાનની ક્ષમતા વધારીને નવી દિલ્હી સાથેના સંરક્ષણ સંબંધોને વેગ આપવા પર ભાર મૂકશે. અમેરિકી સૈન્યના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ તરીકે નોમિનેટ થયેલા જનરલ માર્ક એ.મિલીએ સેનેટની સશસ્ત્ર સેવા સમિતિના લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘મારી નીતિ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી […]

Continue Reading

પશ્ચિમ બંગાળ: ટીએમસીના નેતાઓ તેમની ભૂલો માટે પ્રજાની માફી માંગે: મમતા

લોકસભા ચૂંટણીમાં ખરાબ પછી પશ્ચિમ બંગાળની પાર્ટી ટીએમસીના નેતાઓ સતત પાર્ટીથી છેડો ફાડી રહ્યા છે, એવામાં રાજ્યની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પાર્ટીના તમામ નેતાઓને વિનમ્ર વલણ અપનાવી અને પોતાની ભૂલોની માફી માંગવા જણાવ્યું છે. મમતા બેનરજીએ વિતેલા દિવસો દરમિયાન પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી, ઉલ્લેખનીય છે લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી […]

Continue Reading

ઋષિકેશની ઓળખ સમાન ‘લક્ષ્મણ ઝુલા’ બ્રીજ 96 વર્ષ પછી બંધ

ઉતરાખંડમાં 96 વર્ષ પહેલાં ગંગા નદી ઋષિકેશના પ્રતિષ્ઠિત ‘લક્ષ્મણ ઝુલા’ પુલને શુક્રવારના દિવસે સુરક્ષા કારણોસર લોકો માટે બંધ કરી દેવાયો છે. 96 વર્ષ જૂના આ લટકતા બ્રીજ ઉપયોગ પદયાત્રીઓ અને દ્વિચક્રી વાહનો નદી પાર કરવા માટે કરતા હતાં. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશે જણાવ્યું કે, લક્ષ્મણ ઝુલાં પુલના કેટલાક ભાગ ખરાબ સ્થિતિમાં હતો અને […]

Continue Reading

અધિકારીઓએ કહ્યું- ભારત પહેલા ફ્રન્ટ એરબેસ પરથી જેટ હટાવે, પછી એર સ્પેસ ખોલીશું

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને કહ્યું કે જયાં સુધી ભારત તેના ફ્રન્ટ એરબેસ પરથી લડાકૂ વિમાન હટાવતું નથી, અમે કમર્શિયલ ફલાઈટ્સ માટે એર સ્પેસ ખોલીશું નહિ. એવિએશન સેક્રેટરી શાહરૂખ નુસરતે સીનેટની સ્થાઈ સમિતિને આ સૂચના આપી છે. હાલ ભારત તેની ઉડાનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે. એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એર સ્પેસને બંધ કરવામાં આવ્યું- રિપોર્ટ 14 […]

Continue Reading

ગુજરાત વિધાનસભા : નર્મદાની કેનાલોના મુદ્દે હોબાળો : બંને પક્ષના MLA વચ્ચે યુદ્ધ જેવો માહોલ

ગુજરાત વિધાનસભામાં આજે નર્મદા યોજનાની વિવિધ કેનાલનો મુદ્દે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે હોબાળો મચી ગયો હતો કારણકે પ્રશ્નોત્તરી દરમિયાન બે નંબરનો પ્રશ્ન સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલોના બાકી રહેલા કામના સંદર્ભમાં હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ઊભા થઈને ઉભી રીતે પૂછ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તમે કેનાલોનું કામ બાકી રાખ્યું છે […]

Continue Reading

અમદાવાદ: માનહાની કેસમાં રાહુલા ગાંધીને 15 હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે અને આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાવવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. અમદાવાદ ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં રાહુલ […]

Continue Reading