રેલવેનું ઓપરેશન થંડર: લાખો રૂપિયાની બ્લેક ટીકિટો સાથે 300થી વધુ દલાલોની ધરપકડ કરી

રેલવેમાં ગેરકાયદેસર રીતે ટિકિટની કાળાબજારી કરનારા દલાલો પર રેલવે પોલીસે અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ દેશનાં 16 ઝોનના 205 શહેરોમાં એક સાથે ઓપરેશન થંડર ચલાવ્યું. જેમાં 387 દલાલોને જેલમાં ધકેલી દીધા. આ દલાલો પાસેથી આશરે 37 લાખ 22 હજાર અને 253 રૂપિયાની ટિકિટ જપ્ત કરાઇ. જેના પર આશરે 50 હજાર લોકો મુસાફરી કરવાના […]

Continue Reading

બિહારમાં તાવનો કહેર યથાવત, અત્યારસુધીમાં 73 બાળકોનાં મોત

બિહારના 12 જિલ્લામાં એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમનો કહેર યથાવત્ છે. સામાન્ય રીતે આ બિમારીને મગજનો તાવ કહેવામાં આવે છે. ઓફિશયલ આંકડા પ્રમાણે સમગ્ર રાજ્યમાં અત્યારસુધીમાં 73 બાળકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. મુજફ્ફરપુર વિસ્તાર આ બિમારીથી સૌથી વધુ પ્રભાવિત છે. આ દરમિયાન નિત્યાનન્દ રાયે મીડિયાને કહ્યું કે આવી સ્થિતિ બિહારમાં પહેલીવાર જોવા મળી. કેન્દ્રથી લઇને બિહાર સરકાર […]

Continue Reading

વિરાટે કહ્યું, અમારા માટે દરેક ટીમ એક જેવી છે, સારું રમશું તો કોઈને પણ માત આપીશું

આઇસીસી વર્લ્ડકપમાં રવિવારે માન્ચેસ્ટર ખાતે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. શનિવારે ભારતના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, જો અમે સારું રમીશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. અમારી સામે કઈ ટીમ છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ખેલાડીઓ માટે એ મહત્ત્વનું છે કે તેમણે પ્રોફેશનલ રહેવું જોઈએ. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈન્ઝમામ ઉલ […]

Continue Reading

નીતી આયોગની બેઠકમાં ભારતને 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય

ભારતને વર્ષ 2024 સુધીમાં 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવાનો નક્કી કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતી આયોગની બેઠક શરૂ થઇ ગઇ છે. ભારતને 2024 સુધીમાં 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવી મોટો પડકાર છે, પરંતુ તેને હાંસલ કરી શકાય તેમ છે. આ વાત વડાપ્રધાન મોદીએ નીતી આયોગની બેઠકમાં કહી છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં દિલ્હીમાં […]

Continue Reading

નેપાળની શાળાઓમાં ચાઈનિઝ ભાષા ભણાવવાનું ફરજિયાત બનાવાયું

નેપાળની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચાઈનિઝ (મેંડરિન) ભાષઆ શીખવી ફરજિયાત બનાવવામાં આવી છે. સૂત્રોના અહેવાલ મુજબ આ નિર્ણય ચીન સરકારને એ પ્રસ્તાવ બાદ લેવામાં આવ્યો, જેમાં મેંડરિનના શિક્ષકોનો પગાર કાઠમંડુ સ્થિત ચીનના દૂતાવાસ દ્વારા કરવાની વાત જણાવવામાં આવી હતી. નેપાળ સરકારે જણાવ્યું કે શાળાઓ પાસે કોઈ વિષયને ફરજિયાત કરવાનો અધિકાર નથી. નેપાળની 10 મોટી શાળાઓના […]

Continue Reading

રાજ્યસભાની છ ખાલી સીટ માટે 5 જુલાઈના રોજ યોજાશે પેટા ચૂંટણી,18 જૂને જાહેર થશે નોટિફિકેશન

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સહીત છ રાજ્યસભાના સભ્યો હાલમાં લોકસભા ચૂંટણીમાં જીતના કારણે ખાલી થયેલી છ સીટ માટે પેટાચૂંટણી પાંચ જુલાઈના રોજ યોજાશે.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમમાં બિહાર,ઓડિશા અને ગુજરાતમાં ખાલી થયેલી છ સીટ માટે પેટાચૂંટણી યોજાશે. બિહારમાં એક,ગુજરાતમાં બે અને ઓડિશામાં ત્રણ સીટ ખાલી થઇ છે. […]

Continue Reading

મમતા બેનરજી ઢીલા ઢફ, ડોક્ટરોની બધી જ માંગણીઓ સ્વિકારી, હડતાળ પુરી કરવા અપીલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આકરા વલણ બાદ આખરે ઢીલા પડ્યા છે. તેમણે ડોક્ટરોને હડતાળ સમેટી કામ પર પરત ફરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે, ડોક્ટરોની તમામ માંગણીઓ સ્વિકારી લેવામાં આવી છે. આ મામલે ડોક્ટર્સ ઈચ્છે તો રાજ્યપાલ કે મુખ્ય સચિવ સાથે વાતચીત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ડૉક્ટરો […]

Continue Reading

ભારત 16 જૂનથી 29 અમેરિકન વસ્તુઓ પર આયાત ડયૂટી વધારશે

અનેક વખત ડેડલાઇન વર્ધાયા પછી ભારત સરકારે અંતે ૧૬ જૂનથી ૨૯ અમેરિકન વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ ૨૯ વસ્તુઓમાં બદામ, અખરોટ અને દાળ પણ સામેલ છે. આ સંદર્ભમાં ટૂંક સમયમાં નાણા મંત્રાલય દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવશે. ભારત સરકારના આ નિર્ણયને કારણે અમેરિકાને આયાત ડયુટી સ્વરૂપે ૨૧.૭ કરોડ ડોલર વધુ ચૂકવવા […]

Continue Reading

વડોદરા : ફરતીકુઇ પાસે હોટલના ખાળકૂવાની સફાઈ કરવા ઉતરેલા એક પછી એક સાત મજૂરના મોત

ડભોઇ તાલુકાનાં ફરતીકૂઈ નજીક આવેલ દર્શન હોટલ માં રાત્રીના 11.00 વાગ્યાના સુમારે કેટલાક મજૂરો પોતાની રોજી રોટી માટે હોટલનો ખાડકૂવો સાફઈ કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન એક થૂવાવીનો એક ઈસમ ખાડકૂવામાં ઝેરીગેસ ના ગુગડામન થી બેહોસ ખારકૂવામાં પડ્યો હતો તેને બચાવા એક પછી એક 6 લોકો ખાડકૂવામાં એક બીજાને બચાવા પડ્યા પણ ઝેરી […]

Continue Reading

એરપોર્ટ પર નાયડૂનું ચેકિંગ થયું, વિમાન સુધી પણ બસમાં જ જવું પડ્યું

આંધ્ર પ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વિપક્ષના નેતા એન. ચંદ્રબાબૂ નાયડૂની પણ શુક્રવારે મોડી રાત્રે અન્ય પ્રવાસીઓની જેમ તપાસ કરવામાં આવી હતી. વિમાન સુધી જવા માટે તેમને કોઈ વીઆઈપી સુવિધા આપવામાં આવી નહીં. સામાન્ય પ્રવાસીઓની જેમ તેમને પણ બસ દ્વારા જ વિમાન સુધી જવાની પરજ પડી. વિમાન સુધી જવા માટે તેમણે […]

Continue Reading