લોકસભા ચૂંટણી લડવા મામલે હાર્દિક પટેલ સુપ્રીમમાં, હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવા માગ

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને દોષિત જાહેર કરતાં વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યા બાદ હાર્દિક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.હાર્દિકે સુપ્રીમમાં કરેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર રોક અને સજાને રદ કરવાની માંગ કરી છે. જો કે આ અરજી હજુ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં છે પણ તેનું રજીસ્ટ્રેશન થયું નથી. આ અરજીનું રજીસ્ટ્રેશન થયા બાદ […]

Continue Reading

પુંછમાં પાકિસ્તાનનું સતત ફાયરિંગ BSFના ઈન્સ્પેકટર શહીદ, 6 વર્ષની બાળકીનું પણ મોત

પુંછમાં સોમવારે પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કરતા બીએસએફનું એક ઈન્સપેકટર શહીદ થઈ ગયા. આ ફાયરિંગમાં 6 વર્ષની બાળકીનું પણ મોત થઈ ગયું છે. પાકિસ્તાને પુંછના શાહપુર અને કેરની વિસ્તારમાં સવારે 7-45 વાગ્યે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો. કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર […]

Continue Reading

૧ એપ્રિલથી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હવે ચુકવવો પડશે વધારે ટેક્સ

૧લી એપ્રિલ, ૨૦૧૯થી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો તો તમારે વધારે ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેરાત આપવામાં આવી છે. ટોલ ફીની વાત કરીએ તો વડોદરાથી આણંદ વચ્ચે મોટરકારની ફીમાં રૂપિયા પાંચનો વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમાદવાદ કે અમદાવાદથી વડોદરાની ફીમાં રૂપિયા ૧૦નો વધારો […]

Continue Reading

ચૌકીદાર પ્યોર છે અને પી એમ બનશે એ પણ સ્યોર છે: બાબા રામદેવ

પતંજલિની એક્સક્લુઝિવ કપડાની બ્રાન્ડ પરિધાનનો સુરતમાં સૌ પ્રથમ શો રૂમ પતંજલિના સંસ્થાપક યોગ ગુરૂ બાબા રામદેવના હસ્તે રવિવારે શુભારંભ કરાયો હતું. જ્યાં બાબા રામદેવએ રાજકીય ટીપ્પણીઓ પણ કરી હતી. કનેટા ગુજરાતને આપેલા એક વિષેશ મુલાકાતમાં પહેલીવાર બાબા રામદેવે ગુજરાતીમાં વાત કરતા રજકારણ ઉપર ટીપ્પણી કરતા જણાવ્યું કે, ચોકીદાર પ્યોર છે અને એને બીજીવાર પી.એમ. બનવાનું […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં પૂરને કારણે 32 લોકોનાં મૃત્યુ, સાત પ્રાંત પ્રભાવિત

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પૂરને પગલે ઓછામાં ઓછાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ જણાવ્યું છે કે ભારે વરસાદ કારણે કેટલાંય મકાનો પડી ગયાં છે અને પૂરમાં કેટલાંય અસ્થાયી આવાસો પણ તણાઈ ગયાં છે. દેશના કુલ સાત પ્રાંત અસરગ્રસ્ત થયા છે, જેમાંથી ફરયાબ, બગધીસ અને હેરત પ્રાંતમાં પૂરની સૌથી વધુ અસર જોવા […]

Continue Reading

રાજસ્થાનના જોધપુરમાં ફાઇટર પ્લેન મિગ-27 તૂટી પડ્યું

ભારતીય એરફોર્સ તરફથી જાહેર કરાયેલાએક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 11:45 વાગ્યે મિગ-27 યુપીજી વિમાન તૂટી પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે જોધપુરથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં ક્રેશ થયુ હતું. પાયલટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ અગાઉ માર્ચમાં બિકાનેરમાં મિગ-21 ક્રેશ થયું હતું. જોકે, આ દુર્ઘટનામાં પણ પાયલટનો આબાદ બચાવ થયો […]

Continue Reading

છપરાથી સુરત આવી રહેલી ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, ચારને ઈજા

બિહારના છપરાથી સુરત આવી રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા છપરા નજીક પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માતમાં ચાર યાત્રીઓ ઘાયલ થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે.અકસ્માત થયા બાદ રેલવે સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.આ ઘટના પગલે આ વિસ્તારનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘાયલ મુસાફરોને બસવડે […]

Continue Reading

લોકસભાની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે : મુખ્યમંત્રી

વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી પૂર્વે કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આક્રમકતા સાથે કહ્યુ હતુ કે, લોકસભાની આ ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે. રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચે છે, હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છે, ઇમાનદારો અને બેઇમાનો વચ્ચે છે. તેમ કહીને વિપક્ષો બેફામ આક્ષેપ કરીને ભાજપને જીતાડવા માટે હાકલ કરી […]

Continue Reading

અટલજીના શાસનમાં ભાજપમાં ‘લોકશાહી’ હતી, હવે ‘તાનાશાહી’ છે: શત્રુઘ્ન સિંહા

અટલ બિહારી વાજપેયી અને હાલની નરેન્દ્ર મોદી અને અમિત શાહ હેઠળના ભાજપની તુલના કરતાં ભાજપના પૂર્વ નેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે અગાઉ પાર્ટીમાં ‘લોકશાહી’ હતી અને હવે ‘તાનાશાહી’ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી વખત બોલતાં એક્ટરમાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે તેમને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આપમાં સામેલ થવાની […]

Continue Reading

ચાર પેઢીઓએ એક જ વચન આપ્યું પણ કશું ન થયું: મોદી

કોંગ્રેસની મિનિમમ ઈનકમ ગેરંટી અંગેનાં વચન સંદર્ભે પ્રહાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, ચાર પેઢીઓએ એક જ પ્રકારનું વચન આપ્યા કર્યું હોવા છતાં દેશમાં કશું થયું નથી. જે લોકો પહેલી વાર વોટ આપી રહ્યા છે તે જોઈ શકે છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ છે, એમ ‘મૈં ભી ચોકીદાર’ કાર્યક્રમને સંબોધતાં વડાપ્રધાને […]

Continue Reading