પાકિસ્તાનના ધર્મપરિવર્તન કેસમાં વળાંક, છોકરીઓએ કહ્યું અમારી મરજીથી ધર્મ બદલ્યો

પાકિસ્તાનમાં બે હિંદુ છોકરીઓના કથિત અપહરણ અને બાદમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની ઘટના ઇસ્લામાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે. આ મામલે મંગળવારે વળાંક આવ્યો કે જ્યારે બન્ને છોકરીઓએ ઇસ્લામાબાદમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું કે તેમની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ થઈ ગઈ છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે. બીબીસી સંવાદાતા ફરહાન રફીએ જણાવ્યું કે બન્ને […]

Continue Reading

હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે

બળાત્કાર મામલે કોર્ટમાં સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. એટલુ જ નહિ હાઈકોર્ટે આસારામની જામીન અરજી પણ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સગીરા સાથે રેપ કેસમાં આસારામને જોધપુરની એક અદાલતે દોષી ગણાવીને આજીવન કેદની સજા સંભળાવી […]

Continue Reading

જો તમારું ખાતું HDFC બેંકમાં હશે તો આ એપ ખાલી કરી દેશે તમારું ખાતું

એચડીએફસી બેંકે તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંક એચડીએફસી બેંકે તેમના ગ્રાહકોને એસએમએસ અને ઇમેઇલ મોકલીને એલર્ટ કર્યા છે. બેંકે તેના એકાઉન્ટ ધારકોને એલર્ટ કરતા કહ્યું કે ભૂલથી પણ તેઓએ AnyDesk નામનું મોબાઇલ એપ ડાઉનલોડ કરવું નહીં. તમારી આ ભૂલ તમારા બેંક એકાઉન્ટને એક ઝટકામાં ખાલી કરી શકે છે. બેંક પહેલા આરબીઆઇએ […]

Continue Reading

આવક કરતા વધુ સંપત્તિ મામલે મુલાયમ-અખિલેશની વધી શકે છે મુશ્કેલી, SCએ CBIને નોટિસ મોકલી

લોકસભા ચૂંટણી પહેલા આવક કરતા વધુ સંપત્તિ મામલે યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની મુશ્કેલી વધી શકે છે. રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટીસ પાઠવી બે અઠવાડિયામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. કેસમાં આગામી સુનાવણી 2 અઠવાડિયા બાદ હાથ ધરાશે. અરજીમાં સીબીઆઇને કોર્ટમાં પોતાની તપાસનો રિપોર્ટ રજૂ કરવાની […]

Continue Reading

પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકનો શ્રેય કોઇએ પણ ન લેવો જોઇએ: નિતિન ગડકરી

પોતાના બેફાટ નિવેદન માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઇક-2ને રાજકીય મુદ્દો ન બનાવવામ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. ગડકરીએ પોતાના સંબોધનમાં પાર્ટીમાં કોઇ પણ પદ માટે દાવેદારીને નકારતા અને પ્રધાનમંત્રી પદ માટે હરોળમાં હોવાની અફવાનું ખંડન કરતા જણાવ્યું કે, પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓ વિરુદ્ધ વાયુસેના દ્વારા જે કાર્યવાહી કરવામાં […]

Continue Reading

વિવાદ સર્જાતા એર ઈન્ડિયાએ મોદી-રુપાણીના ફોટોવાળા બોર્ડિંગ પાસ પરત ખેંચ્યા

એર ઈન્ડિયાએ વિવાદ પેદા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની ફોટો વાળા બોર્ડિંગ પાસ ‘પરત’ ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન્સે પહેલાં કહ્યું હતું કે, ફોટો વાળા બોર્ડિંગ પાસ થર્ડ-પાર્ટીની જાહેરાતના સ્વરુપમાં છાપવામાં આવ્યા છે અને જો આ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાશે તો એને પરત ખેંચી લેવાશે. એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય […]

Continue Reading

ઈમરાન ખાને કાશ્મીરી પંડિતો માટે પાવન શારદા પીઠને આપી લીલી ઝંડી

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરી હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખી શારદા પીઠકોરિડોર ખોલવાનો ફેસલો લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છ. આ કોરિડોર ખોલવા માટે કાશ્મીરી હિંદુ પાછલા કેટલાય વર્ષથી માંગ કરી રહી હતી. પાછલા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો […]

Continue Reading

રાજકોટમાં MLA લલિત વસોયાના કાફલાની કારની ટક્કરે દિશાની મહેતા નામની યુવતીનું મોત

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના કાફલાની કાર સાથે અથડાતા ઘાયલ થયેલ દિશાની મહેતા નામની યુવતીનું આજે સોમવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. દિશાની ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તેમજ સારી ગાયક કલાકાર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સાંજે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લેવા કાર દ્વારા જઇ રહ્યા […]

Continue Reading

હવે ભારત પાસે પણ લાદેનને મારવા માટેના ઑપરેશનમાં વપરાયેલા ચિનુક હેલિકૉપ્ટર છે.

2 મે, 2011ની રાતે પાકિસ્તાનના એબટાબાદમાં 11 વાગી ચૂક્યા હતા. બિન લાદેનનો આખો પરિવાર ઊંઘી ગયો હતો. એ જ વખતે અમેરિકન નૅવી સીલની ટીમ બે બ્લૅક હૉક હેલિકૉપ્ટરમાં ચઢવાની તૈયારી કરી રહી હતી. અડધા કલાક બાદ બન્ને હેલિકૉપ્ટર અફઘાનિસ્તાનના જલાલાબાદ સૈનિક ઍરપૉર્ટથી પૂર્વ પાકિસ્તાનની સરહદ તરફ ઊડી નીકળ્યા. એ ટીમને અમેરિકા માટે ‘મૉસ્ટ વૉન્ડેટ’ બિન લાદેનને […]

Continue Reading

મનોહર પર્રિકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તે એકેડમીમાં કથિત ‘શુદ્ધિકરણ’ હવન કરાતા વિવાદ

તાજેતરમાં જ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું હતું અને તેમના મૃતદેહને જે કલા એકેડમીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યાં કથિત રીતે એક ‘શુદ્ધિકરણ’ હવન કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા છે. જ્યાર બાદ ગોવા સરકારના મંત્રીએ ખુલાસો કરતા કહ્યું છે કે ત્યાં માત્ર હવન કરવામાં આવ્યો છે. શુદ્ધિકરણ જેવું કશું કરવામાં નથી […]

Continue Reading