રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું

પાકિસ્તાનની ઘૂસણખોરીની હરકત ભારતીય વાયુદળના રડારે શોધી લીધી હતી અને તેને પગલે સક્રિયતા વધારી દેવાઇ હતી. સુખોઇ-૩૦ એમકેઆઇએ બીકાનેરના નાલ વિસ્તારમાં ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું છે. આ ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશતા જ ભારતીય સુખોઇનો શિકાર બની ગયું હતું. તેના […]

Continue Reading

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાશિવરાત્રીએ ગાંધીનગરના પૂરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર, જાસપુર, વસ્ત્રાલ અને સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદના કાર્યક્રમો પછી ગાંધીનગર પધાર્યાં હતા. મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગર પધારતાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવા ધોળેશ્વર મહાદેવ મંદિર ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગરના પાદરે આવેલા પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં […]

Continue Reading

અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો

અમેરિકાના અલબામા અને જ્યોર્જિયામાં ભયંકર વંટોળ ઉઠયો હતો. ૩૩૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલી હવામાં ઘણાં લોકોને ઈજા થઈ હતી. કેટલાક ઘર તબાહ થઈ ગયા હતા અને કેટલાય મોબાઈલ હોમ્સ ભાંગીને ભૂક્કો થયાં હતા. અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો હતો. જેમાં ૨૩ લોકોના મોત થયા અને ૧૫ જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ હતી. […]

Continue Reading

AMTS, BRTS અને મેટ્રો – ત્રણેય ટ્રાન્સપોર્ટેશન ધરાવતું અમદાવાદ એકમાત્ર શહેર

આખરે શહેરમાં મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું છે. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ-1માં ઇસ્ટ વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાને ઉમંગ સ્કૂલના બહેરા મુંગા બાળકો સાથે  ટ્રેનની મુસાફરી પણ કરી હતી. વડાપ્રધાને કરેલા લોકાર્પણ બાદ બુધવારથી આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. […]

Continue Reading

અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન

અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતની કેરીની આવક બજારમાં જોવા મળતાં કેરીના સ્વાદરસિયાઓ ખુશ છે. હાલમાં બજારમાં મળતી કેરીનો ભાવ રૂ ૩પ૦ થી ૪૦૦ પ્રતિકિલો હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું છે. દક્ષિણ ભારતની લાલબાગ કેરી તો મહારાષ્ટ્રની રત્નાગીરી પણ બજારમાં આવી ચૂકી છે. ગુજરાતમાં પાકતી કેરીની ખાખડી પણ […]

Continue Reading

નાગપુરમાં રમાનારી બીજી વન ડે માં ઓસ્ટ્રેલીયાની મુશ્કેલી વધશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યે બીજી વન ડે રમાશે. પ્રથમ વન ડે છ વિકેટે હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમની મુશ્કેલીઓ બીજી મેચમાં એટલા માટે વધી જશે, કારણ કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન (વીસીએ) સ્ટેડિયમમાં તેમનો ભારત સામેનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. કાંગારુંઓ આ મેદાન પર ભારતને એક પણ વાર હરાવી […]

Continue Reading

ISIનો ખતરનાક પ્લાન : સુરક્ષા દળોના રેશન સ્ટોકમાં ઝેર ભેળવવાનો પ્રયત્ન જેથી જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ

આતંકી સંગઠનોની મદદ માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું એક ખતરનાક ષડ્યંત્ર સામે આવ્યું છે. પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સુરક્ષા દળોને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પ્લાન બનાવી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોનાં રેશન સ્ટોકમાં ઝેર ભેળવવાનો ખતરનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઝેર ભેળવવા માટે પાકિસ્તાનની આઈએસઆઈ કાશ્મીરમાં […]

Continue Reading

કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવાનો આનંદ મેળવી રહ્યા છે.

દુનિયાના સૌથી અનોખા અને મોટા આધ્યાત્મિક પર્વ કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે, તેની સાથે ૪૯ દિવસ સુધી ચાલનાર મેળો પૂરો થઈ જશે. રાત્રે ૧૨.૦૦ વાગતાં જ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને સુખ-સમૃદ્ધિની કામના કરી. સોમવારે કુંભમેળામાં ૮૦ લાખ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. મહાશિવરાત્રીના સ્નાન માટે ૪૧ ઘાટ પર વ્યવસ્થા કરવામાં […]

Continue Reading

રાહુલનો PM પર જૂઠ બોલવાના આરોપ સામે સ્મૃતિએ કર્યો પલટવાર

 રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેની સામે લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલને ટક્કર આપનારી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ પર પલટવાર કર્યો છે. “અમેઠીમાં ઓર્ડિનન્સ ફેકટરીનું ઉદ્ઘાટન તેમણે 2010માં કરી દીધો હતો અને ત્યાં ગત કેટલાક વર્ષોથી નાના હથિયારોનું ઉત્પાદન થઇ રહ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ પર […]

Continue Reading

જામનગરમાં PM મોદી એ હોસ્પિટલ જી.જી હોસ્પિટલનું ઉદ્ધઘાટન કર્યું

PM મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હાલ મોદી જામનગર એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીને આવકારવા માટે જામનગર એરપોર્ટ પર રાજ્યના સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના અનેક ટોચના નેતાઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જામનગરમાં પીએમ મોદીએ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને તેના વિવિધ ભાગોને નીહાળ્યાં હતાં. જામનગરવાસીઓએ […]

Continue Reading