મંદિરના પુજારીમાંથી કેન્યામાં રૂ. 5000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભું કરતાં સુરેન્દ્રનગરના નરેન્દ્ર રાવલ

આપણી આસપાસ ‘રંકમાંથી અમીર’ થયેલા લોકોનાં અનેક ઉદાહરણો હશે, પરંતુ ગુજરાતમાં સુરેન્દ્રનગર જીલ્લાના એક નાનકડા ગામ માથકમાં જન્મેલા નરેન્દ્ર રાવલનું જીવન અને તેનો ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. એવા સમયે કે જ્યારે માત્ર એક ટંકનુ ભોજન લકઝરી ગણાતુ હતું, એવી સ્થિતિમાંથી આફ્રિકાના સફળ ઉદ્યોગ સાહસિક બનવાની વાત તેમના વિશે ઘણું બધુ કહી જાય છે. આજે […]

Continue Reading

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની પ્રવાસીઓને દેશ બહાર ફેંકી દેવા જોઇએ: રાજ ઠાકરે

દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર નીતિ વિરુદ્ધ નિવેદન કર્યું છે. શનિવારે રાજ ઠાકરેએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા પ્રવાસીઓને ઉઠાવી બહાર દેશ બહાર ફેંકી દેવા જોઇએ, કારણ કે તેઓ દેશ પર બિનજરુરી બોજા સમાન છે.  મીડિયા સાથે વાતચીતમાં રાજ ઠાકરેએ આકરી […]

Continue Reading

પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી

નાગરિકતા બિલના થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપના દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગંભીરે પોલીસને આ અંકે પત્ર લખીને જાણકારી આપી છે.જેમાં ગંભીરે કહ્યુ છે કે, એક ઈન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન કોલમાં મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે મારી ફરિયાદ નોંધીને […]

Continue Reading

યુપીમાં હિંસક પ્રદર્શનમાં 11ના મોત, 10000 લોકો સામે પોલીસ કેસ

નાગરિકતા સંશોધન એક્ટ સામે યુપીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે.બીજી તરફ 10000 લોકો સામે પોલીસે હિંસા ફેલાવવા બદલ ફરિયાદો કરી છે. લખનૌમાં ઈન્ટરનેટ સેવાઓ ફરી શરુ કરાઈ છે.ગઈકાલે પોલીસે 3000 લોકની અટકાયત કરી હતી.જોરે રાજ્યના 21 જિલ્લાઓમાં શનિવારે મધરાત સુદી ઈન્ટરનેટ બંધ કરાયુ છે. યુપી સરકારે તોફાનો કરીને સાર્વજનિક સંપત્તિને […]

Continue Reading

નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી હિંસાથી રેલવેને 88 કરોડનું નુકસાન

નાગરિકતા અંગેના નવા કાયદાના વિરોધમાં કર્ણાટકમાં થયેલી હિંસાના પગલે ભારતીય રેલવેને 88 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કર્ણાટક પોલીસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયાને કાયદેસરની નોટિસ મોકલી હતી. દરમિયાન આજે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા મેંગલોર જવા રવાના થયા હતા. એ પહેલાં તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું […]

Continue Reading

હાઇકોર્ટનો સરકારને આદેશ- મરી ગયેલા ચારેય આરોપીઓનું દિલ્હી એમ્સના મેડિકલ બોર્ડ દ્વારા ફરી PM કરાવો

તેલંગાણા હાઇકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપીઓનું ફરી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે શનિવારે કહ્યું કે રાજ્ય સરકાર તેના માટે દિલ્હી એમ્સને એક મેડિકલ બોર્ડ બનાવવાની અપીલ કરે જેમાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટ્સ સામેલ હોય. આ પહેલા સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની તપાસ માટે એક આયોગનું ગઠન કરીને મૃતદેહોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો […]

Continue Reading

કાંકરિયા કાર્નિવલ પહેલા અટલ એક્સપ્રેસ, બલૂન સહિતની રાઈડ્સ શરૂ થશે, બે દિવસમાં મંજૂરી અપાશે

25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેક ખાતે કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. કાંકરિયાનું આકર્ષણ એવી તમામ રાઈડ્સ હાલમાં બંધ હાલતમાં છે જે કાંકરિયા કાર્નિવલ પહેલા શરૂ થઈ જશે. કાંકરિયાની મિની ટ્રેન અટલ એક્સપ્રેસ, બલૂન અને એમ્યુઝમેન્ટ પાર્ક 24 ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. કાંકરિયા ઝુના ડાયરેકટર આર.કે. સાહુએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાઈડ્સના […]

Continue Reading

ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી, હિંસા પહેલા 3 જગ્યાએ 3 મિટીંગ યોજી હતી

શાહઆલમ હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી કુલ 64 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિંસા પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક યોજાઈ હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા લોકોને હિંસા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા 15 આરોપીના નામ 1. અશફાક 2. મોહમદ શરીફ 3. […]

Continue Reading

નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની વળતી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિક ઠાર

પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં LoC પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવ્યા હતા. રક્ષામંત્રાલયના સૂત્રો પ્રમાણે ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર થયા હતા. પીઓકે સ્થિત નીલમ ઘાટીની ચોકીઓમાંથી શુક્રવારે રાત્રે પણ ભારતીય સીમામાં ફાયરિંગ થયું હતું. […]

Continue Reading

પૂર્વાયોજિત હિંસાથી સળગ્યું શહેર, 3 વિસ્તારોમાંથી લોકો પલાયન કરી રહ્યાં છે, મહિલાઓએ મસ્જિદમાં શરણ લીધી

ઉત્તરપ્રદેશના કાનપુરમાં શનિવારે પણ આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે પણ શહેરમાં હિંસા થઇ હતી. 1992ના રમખાણો બાદ કાનપુરની આબોહવામાં ટેન્શન છે. સ્થાનિકો આ હિંસાને પૂર્વાયોજિત કાવતરૂ ગણાવી રહ્યાં છે. બાબૂપુરવા, મુંશીપુરવા, બેગમપુરવામાં સુરક્ષાદળો ચુસ્ત છે. મોટાભાગના ઘરોમાં તાળા લટકે છે. અહીંથી લોકો નજીકના સંબંધી અને પરિચિતોના ઘરે ડેરો નાખવા પહોંચી ગયા […]

Continue Reading