રાજસ્થાનના CM ગહલોત પછી મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પાસે ઘઉંની માંગ કરી

દેશમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગરીબ અને મજૂરો સામે ખાવાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવામાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓએ કેન્દ્રની મોદી સરકાર પાસે વધારાના ઘઉંની માંગ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરાકાર પાસે ઘઉંની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ  કેન્દ્ર સરકાર પાસે અનાજ વિતરણ […]

Continue Reading

કોરોનાનો કહેર: રાજ્યમાં નવા 94 કેસ નોંધાયા, આંકડો 2272 પર પહોંચ્યો

રાજ્યમાં આજે કોરોનાના નવા 94 કેસ નોંધાતા આંકડો 2272 પર પહોંચ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદમાં સિવિલના ડોક્ટર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેથી સિવિલ હોસ્પિટલના પાંચ જેટલા કર્મચારીઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરના રહેણાંક વિસ્તારને સીલ કરાયો છે. આ ઉપરાંત પેટલાદ પાલિકાએ આ વિસ્તારને સેનેટાઈઝ કર્યો છે. સુરતમાં 17 કેસ , બોટાદમાં વધુ […]

Continue Reading

ડોક્ટર્સ પર હુમલો કરનારાની ખેર નથી, મોદી સરકારે કાયદો બદલી નાખ્યો

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની વિગતો જણાવી હતી. જાવડેકરે જણાવ્યું હતું કે, આજે અનેક જગ્યાએ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પર હુમલાની ખબરો આવી છે. સરકાર આ વાતને જરા પણ સાંખી નહીં લે. સરકાર આ માટે ડ્રાફ્ટ લાવી છે. કાયદામાં કર્યો ફેરફાર મંત્રીએ જણાવ્યું હતું […]

Continue Reading

હોટ સ્પોટ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં, હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઝુંબેશ શરૂ થશે

હોટ સ્પોટ અમદાવાદ સહિત રાજ્યના પાંચ મહાનગરોમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓને શોધવાની એક સપ્તાહથી ચાલતી કામગીરી હવે મોટા ભાગે પૂરી થતાં રાજ્યના અન્ય નગરો, ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી આવા ચેપગ્રસ્ત લોકોને શોધવા ઝુંબેશ શરૂ થશે, તેમ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હોટ સ્પોટ એવા અમદાવાદના ક્લસ્ટરમાથી વધુ ને વધુ કેસ […]

Continue Reading

અલીગઢમાં બજાર બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો, ભીડે પથ્થરમારો કર્યો

ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. અહિંયા પણ લોકડાઉન લાગુ છે અને પોલીસ લોકોને કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે. આ વચ્ચે અલીગઢના ભુજપુરા વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ વિસ્તારમાં બજાર બંધ કરાવવા માટે ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા અને […]

Continue Reading

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં રહેતી મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, 125 પરિવાર કોરન્ટાઈન

દેશના સૌથી સુરક્ષિત સ્થળ ગણાતા રાષ્ટ્રપતિ ભવનમાં પણ હવે કોરોના ત્રાટક્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તે પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. આ વાતની પૃષ્ટિ થયા બાદ રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ […]

Continue Reading

નાગરિકોની નોકરી બચાવવા માટે અમેરિકા વિદેશી નાગરિકોના પ્રવાસનને અસ્થાયી રીતે બંધ કરશે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પ્રવાસન (ઈમિગ્રેશન)ને અસ્થાયી રીતે બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી 42,094 લોકોના મોત થઈ ગયા છે અને સાડા સાત લાખથી વધારે સંક્રમિત થયા છે.  ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્વિટ કર્યું કે, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં […]

Continue Reading

રાહુલ ગાંધીએ ચોખામાંથી સેનેટાઈઝરને મંજૂરી આપવાના કેન્દ્રના નિર્ણયને વખોડ્યો

કોંગ્રેસના સાંસદ રાહલુ ગાંધીએ મંગળવારે ચોખામાંથી સેનેટાઈઝર બનાવવા મંજૂરી બદલ કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેમણે દેશના ગરીબ લોકોને પણ ઉદ્દેશીને કહ્યું હતું કે આખરે તમે લોકો ક્યારે જાગશો. રાહુલ ગાંધીએ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે એકતરફ દેશમાં ભૂખમરાથી લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે જ સરકારે ચોખામાંથી સેનેટાઈઝર બનાવવાની મંજૂરી આપી છે. દેશના ગરીબો […]

Continue Reading

અત્યાર સુધી 18,786કેસ- 599 મોતઃચેન્નાઈની એક તમિલ ચેનલના 25 કર્મચારી કોરોના પોઝિટિવ, લાઈવ શો ટાળવો પડ્યો

અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,828 અને 601 લોકોના મોત થયા છે. મંગળવારે ગુજરાતમાં 127, પશ્વિમ બંગાળમાં 53, રાજસ્થાનમાં 52, આંધ્રપ્રદેશમાં 35, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 7, પંજાબ અને ઓરિસ્સામાં 5-5 જ્યારે મેઘાલયમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દેશમાં સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના […]

Continue Reading

300 જેટલા નર્સિંગ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવા એલજી હોસ્પિટલના સત્તાધીશો તૈયાર નથી

શહેરની એલજી હોસ્પિટલના ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયો છે. આજે પણ એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોકટરોનો ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોના ફેલાતા તેઓમાં ફફડાટ છે. આજે 300 જેટલા નર્સિંગ સ્ટાફના લોકોએ એલજી હોસ્પિટલના સત્તાધીશો સમક્ષ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે રજુઆત કરી હતી. પરંતુ સત્તાધીશો દ્વારા […]

Continue Reading