રાજસ્થાનના CM ગહલોત પછી મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પાસે ઘઉંની માંગ કરી
દેશમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગરીબ અને મજૂરો સામે ખાવાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવામાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓએ કેન્દ્રની મોદી સરકાર પાસે વધારાના ઘઉંની માંગ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરાકાર પાસે ઘઉંની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેન્દ્ર સરકાર પાસે અનાજ વિતરણ […]
Continue Reading
