CBSEની માન્યતા પ્રક્રિયામાં જ લોલમલોલ, DPSને મંજૂરી આપતા પહેલાં ગુજરાત સરકારના NoCને વેરિફાય જ ન કર્યું

DPSએ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનું બોગસ NoC બનાવી અને પછી તે એનઓસીને CBSE સમક્ષ રજૂ કરી ધો. 9થી ધો. 12 સુધીની સિનિયર સેકન્ડરી સ્તરની માન્યતા મેળવી હોવાની બાબત હવે નિર્વિવાદપણે પૂરવાર થઈ ચૂકી છે. CBSEએ શનિવારે એક પત્ર જારી કરીને DPSની સિનિયર સેકન્ડરીની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ઠાકરેનું ‘મરાઠા કાર્ડ’ રાજ્યની ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 80% અનામત માટે કાયદો ઘડશે

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારે સત્તામાં આવતાની સાથે જ મરાઠા કાર્ડ ખેલ્યું છે. સરકાર મરાઠા કાર્ડ રાજ્યમાં નોકરીઓના માધ્યમથી રમી રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રવિવારે માહિતી આપી હતી કે,રાજ્ય સરકાર કાયદો ઘડીને સ્થાનિક લોકોને ખાનગી નોકરીઓમાં 80 ટકા અનામત આપવાની તૈયારી કરી રહી છે. કોશ્યારીએ આ જાહેરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંયુક્ત બેઠક દરમિયાન […]

Continue Reading

મહારાષ્ટ્ર: પંકજા મુંડેએ 12 ડિસેમ્બરે ગોપીનાથ મુંડેની વરસી પર સમર્થકોની બેઠક બોલાવી

મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ પાર્ટીમાં બળવાના સૂર ઉઠી રહ્યાં છે. ભાજપના નેતા પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટથી બળવાના સંકેત આપ્યા છે. પંકજા મુંડેના પિતા ગોપીનાથ મુંડની વરસી પર 12 ડિસેમ્બરે તેમના સમર્થકોની બેઠક બોલાવી છે. તેઓએ કહ્યું કે બદલાતી જતી રાજકીય પરિસ્થિતિમાં […]

Continue Reading

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલે બિનહરીફ ચૂંટાયા

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલેની પસંદગી થઈ છે. નાનાભાઉ પટોલે કોંગ્રેસના ધારાસભ્ય છે. અગાઉ ભાજપે પોતાના સ્પીકર કેન્ડિડેટનું નામ પરત ખેંચી લીધું હતું.  ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી થાય તે પહેલાં તેઓએ કિસાન કઠોરેનું નામ પાછુ ખેંચી લીધું હતું. સવારે સાડા દશ વાગ્યા સુધીમાં […]

Continue Reading

જે પૂલ નીચે દારૂ પીતો ત્યાં જ નરાધમે નશામાં 8 વર્ષની બાળા પર દુષ્કર્મ કર્યું, આરોપીની ધરપકડ

રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી રાજકોટના ભારતનગર શેરી નં.8માં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું […]

Continue Reading

પ્રાંતિજના સોનગઢમાં ખેડૂત પરિવાર પર ભમરાંનું ઝૂંડ ત્રાટક્યું, પિતાનું મોત અને 2 પુત્ર સારવારમાં

પ્રાંતિજના સોનગઢમાં આજે ખેતરમાં જતા પિતા અને તેના પુત્રોને ભમરાઓ કરડ્યા હતા. અચાનક જ ભમરા ત્રણેય પણ તૂટી પડ્યા હતા અને અસંખ્ય ડંસ માર્યા હતા. ભમરાના ઝેરીના ડંસથી પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે પુત્રોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ત્યાંથી બંનેને ખાનગી હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. એક પુત્રની હાલત ગંભીર […]

Continue Reading

ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે લોઢા કમિટીની ભલામણોમાં બદલાવને મંજૂરી, પ્રસ્તાવ SC મોકલાશે

BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ) રવિવારે મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં લોઢા કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય. પ્રસ્તાવ હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજૂરી મળશે તો BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધી શકે છે. સૌરવ ગાંગુલીને ઓક્ટોબરમાં […]

Continue Reading

આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છું; ફડણવીસ મારા માટે વિપક્ષના નેતા નહીં, હંમેશા સારા મિત્ર રહેશે: ઉદ્ધવ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિધાનસભાના સત્રમાં કહ્યું કે તેઓ આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડી નહીં શકે. તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા તેમને એક જવાબદાર નેતા અને સારા મિત્ર ગણાવ્યા. આ પહેલા કોંગ્રેસના નાના પટોલેને વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉદ્ધવ તેમને સ્પીકરની ચેર સુધી […]

Continue Reading

CBSEએ DPS ઇસ્ટની માન્યતા રદ કરી, હાલના ધો.10-ધો.12ના વિદ્યાર્થીઓ માર્ચ 2020માં પરીક્ષા આપી શકશે

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી.વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે. DPSના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓ માર્ચ- 2020 માં પરીક્ષા […]

Continue Reading

સુરક્ષાદળોએ 10 વર્ષ જૂના આતંકવાદીના ઠેકાણાની માહિતી મેળવી, AK-47 સહિત હથિયારો અને વિસ્ફોટક મળ્યા

જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોએ શનિવારે એક મોટા આતંકવાદી ઠેકાણાને ગોતીને નષ્ટ કર્યું હતું. ઉત્તરી કાશ્મીરમાં સોપોરના રાફિયાબાદ વિસ્તારમાં બનેલા આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓ છૂપવા માટે કરતા હતા. સુરક્ષાદળોએ અહીંથી 2 AK-47 અને તેની 2000 રાઉન્ડ ગોળી, 3 આરપીજી રાઉન્ડ, બે વાયરલેસ સેટ અને એક સેટેલાઇટ ફોન કબ્જે કર્યો હતો. પોલીસ અધિકારીઓ પ્રમાણે 5 આતંકવાદીઓ ડાલરીના ગીચ […]

Continue Reading