મુખ્ય આરોપીની માતાએ કહ્યું- ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે દીકરો પાછો આવ્યો હતો, કહ્યું-મેં કોઇને મારી નાખ્યો છે

વેટરનરી ડોક્ટરની સામુહિક દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મુખ્ય આરોપીના માતાએ કહ્યું કે મારો દીકરો ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે ઘરે પરત ફર્યો હતો. તે વારંવાર એ જ કહી રહ્યો હતો કે તેણે કોઇનું ખૂન કર્યું છે. વેટરનરી ડોક્ટરની 27-28 નવેમ્બરની રાત્રે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ શમ્શાબાદ ટોલ પ્લાઝાથી 30 કિલોમીટર દૂર […]

Continue Reading

નિત્યાનંદને બચાવવા જતાં ડીપીએસના ટ્રસ્ટીઓ ભરાયા, હવે થઈ પોલીસ ફરિયાદ

નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા એક બાદ એક સાધકો નિત્યાનંદનો ભૂતિયો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ આશ્રમ છોડી ભાગી હતી. ત્યારે વધુ એક સાધકે આશ્રમ છોડ્યો છે. ત્રણ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અમદાવાદના નિત્યાનંદ […]

Continue Reading

આતંકવાદ પર ભારત-જાપાને મિલાવ્યો હાથ, હવે થશે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ સાફ

ભારત અને જાપાનએ પોતાના વિદેશ અને રક્ષા મંત્રીયોના પ્રથમ ટુ-પ્લસ-ટુ ફોર્મેટ ડાયલોગમાં પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી વિસ્તારોથી કાયમી શાંતિ સામે મોટું જોખમ રહેલું છે તેવી ચિંતા બતાવી છે. બન્ને દેશોએ પાકિસ્તાનથી એક સ્વરે કહ્યું છે કે તે તેના ત્યાં ટેરર નેટવર્કસ પર આક્રમક અને નિર્ણાયક પગલા ભરે. બન્ને દેશોએ પાકિસ્તાન સરકારથી વિશેષ રીતે આતંકવાદનો સામનો કરવાથી […]

Continue Reading

હૈદરાબાદ: મહિલા ડૉક્ટરના ગેંગરેપ-હત્યાના આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની લોકોની માગ

22 વર્ષીય ડૉક્ટર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓનો કેસ કોઈ પણ વકીલ લડશે નહીં. સ્થાનિક વકીલોએ નિર્ણય કર્યો છે કે ચારેય આરોપીઓને કોઈ પણ વકીલ દ્વારા કાનૂની મદદ મળશે નહીં. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ થયા પહેલા ચારેય આરોપીઓને શાદનગર પોલીસ સ્ટેશનમા રાખવામાં આવ્યા છે. […]

Continue Reading

ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા અનિલ મુકિમ

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી અનિલ મુકિમે આજે સાંજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સોંપીને સુદિર્ઘ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે. અનિલ મુકિમે સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય […]

Continue Reading

ગેંગરેપ-મર્ડર કેસના ચારે આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર

તેલંગાણાના રંગા રેડ્ડી જીલ્લામાં 26 વર્ષીય મહિલા વેટેનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં ચાર આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટેના આદેશથી તેમણે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શનિવારે હૈદરાબાદના શાદનગર પોલીસ સ્ટેશન બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. જ્યારે કેટલાક […]

Continue Reading

ઝારખંડમાં મતદાન વચ્ચે નક્સલો ત્રાટક્યા, મતદારોને અટકાવવા ગુમલામાં પુલ ઊડાવ્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આજે સવારે અહીં શરૂ થયું હતું.  આ વિસ્તાર નક્સલવાદીઓના ગઢ સમાન હોવાથી ચૂંટણી પંચે અહીં બપોરે ત્રણ વાગ્યા સુધીનો મતદાનનો સમય નક્કી કર્યો હતો. મતદાન શરૂ થયાના થોડાજ સમયમાં નક્સલવાદીઓ ત્રાટક્યા હતા અને ભાંગફોડ શરૂ કરી હતી.  વિષ્ણુપુર વિધાનસભા બેઠકમાં ગુમલા વિસ્તારના એક પુલને ઊડાવી દેવામાં આવ્યો હતો. જો […]

Continue Reading

કંડલામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત, 10થી વધુ ઘાયલ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઇક અથડાવવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં બે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ધિંગાણામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. ઘાયલોને આદિપુરની જૈન સેવા સમિતિ અને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

Continue Reading

ઈમરાનના મંત્રીનો દાવો- કોરિડોર ખોલવા પાછળ સેના પ્રમુખ બાજવાનું દિમાગ, આ જખમ ભારતને ચુભતો રહેશે

પાકિસ્તાનના મંત્રી શેખ રાશિદે શનિવારે દાવો કર્યો કે કરતારપુર કોરિડોર ખોલવા પાછળ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનું દિમાગ છે. તેમણે ભારતને મોટો ઘાવ આપ્યો છે જે હંમેશા ચુભતો રહેશે. આ પહેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાન કહી ચૂક્યા છે કે આ શરુ કરવાનો આઇડિયા તેમનો હતો. કોરિડોર પંજાબના ડેરા બાબા નાનક અને પાકિસ્તાનના કરતારપુર વચ્ચે બન્યો […]

Continue Reading

CBSE બોર્ડ હાથીજણ સ્થિત DPS-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરશે, બે દિવસમાં નિર્ણય લેવાશે

નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપવાના વિવાદમાં સપડાયેલી હાથીજણ સ્થિત ડીપીએસ ઈસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવશે. આ અંગે CBSE બોર્ડ બે દિવસમાં નિર્ણય લેશે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ માન્યતા રદનો અમલ થશે. બીજી તરફ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો […]

Continue Reading