ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે: મમતા

પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ત્રણેય બેઠકો પર વિજય મેળવી લીધો છે. આમાંથી બે બેઠકો તો એવી હતી કે જેના પર ટીએમસીએ છેલ્લા 20 વર્ષથી વિજય પ્રાપ્ત નહતી કરી શકી. આ બે બેઠકો પર મળેલી જીતના પર મુખ્મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે. હવે અહંકારથી રાજકારણ […]

Continue Reading

મેસીનો અનોખો રેકોર્ડ, 34 ટીમો વિરુદ્ધ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસી ચેમ્પિયન્સ લીગમાં 34 અલગ અલગ ટીમો વિરુદ્ધ ગોલ કરનાર દુનિયાનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બુધવારની રમતમાં ડોર્ટમંડ વિરુદ્ધ ગોલ ફટકારીને આ વિક્રમ રચ્યો હતો. અગાઉ પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને સ્પેનના રાઉલે 33 ટીમો સામે ગોલ ફટકારીને આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. જો કે મેસીના સંખ્યાબંધ રેકોર્ડની સાથે હવે […]

Continue Reading

મહારાષ્ટ્રમાં હવે ઠાકરે “રાજ”, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લઇ લીધા છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની “મહા વિકાસ આઘાડી”ના નેતાના રૂપમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે સાથે એકનાથ શિંદે,સુભાષ દેસાઈ,જયંત પાટીલ,છગન ભૂજબળ અને બાલાસાહેબ થોરાટ […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં ના આવ્યા સોનિયા ગાંધી, આગળ ધર્યું આ ‘બહાનું’

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહેલીવાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. શિવાજી પાર્કમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહીં રહે. આદિત્ય ઠાકરેએ ગઈ કાલે બુધવારે દિલ્હી જઈને સોનિયા ગાંધીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ […]

Continue Reading

સમગ્ર વિશ્વમાં ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ, લોકોએ ટ્વીટર પર બળાપો કાઢ્યો

આજે ફરી એકવાર ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયા હતા. લગભગ 2 કલાકથી પણ વધારે સમય સુધી ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં પ્રોબ્લમ આવી રહ્યો હતો. જેના કારણે મોટા ભાગનાં યુઝર્સને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા યુઝર્સના ઇન્સ્ટા હેન્ડલ્સમાં આ પ્રોબ્લેમ જોવા મળ્યો નથી. જ્યારે અન્ય કેટલાક યુઝર્સના જણાવ્યા પ્રમાણે, એપના અમુક ફંક્સન કામ કરતા […]

Continue Reading

“મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે…”ના ઉદ્ઘોષ સાથે જ રાજ્યમાં ઉદ્ધવ યુગના ‘જય મહારાષ્ટ્ર’

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા હતા. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શિવસેનાના સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેએ કેબિનેટ મંત્રીના રુપમાં શપથ લીધા હતા.એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટિલે કેબિનેટ […]

Continue Reading

સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં ‘મહા અઘાડી વિકાસ ગઠબંધન’ દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે. અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે. તેમણે […]

Continue Reading

મુંબઈમાં ગઠબંધનની બેઠક ચાલુ, NCPને ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસને વિધાનસભા સ્પીકરનું પદ મળી શકે છે

વાય.બી. ચૌહાણ સેન્ટરમાં બુધવારે NCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંત્રીમંડળ અને તેના શપથગ્રહણને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર સિવાય તેમના ભત્રીજા અજીત પવાર પણ ઉપસ્થિત છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 15 મંત્રીઓનો કોટા મળશે. એનસીપીને ડેપ્યુટી સીએમ […]

Continue Reading

કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષથી 58 વર્ષ કરવામાં આવશે નહીં: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે, સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 60થી 58 વર્ષ કરવામાં નહીં આવે. આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય સિવીલ સેવા(પેન્શન)ના નિયમ સરકારને સમય સમયે કર્મચારીઓના કામની સમીક્ષા કરવાનો અધિકાર આપે છે. આ હેઠળ જો કોઈ કર્મચારી અક્ષમ હોવાનું સાબિત થશે અથવા […]

Continue Reading

રાજ્યમાં 9713 LRD જવાનોને 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્ર અપાશે

રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગે 9713 લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લીધી હતી. તેમાં શારિરીક કસોટીમાં ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસે લીધેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી […]

Continue Reading