સમર્થનના બદલામાં શિવસેના પાસે NCPએ માંગ્યુ વચન, શરદ પવારે કર્યો મોટો સોદો
ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યમાં બંનેની સરકાર રચવાની શકયતા ધુંધળી પડતા જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ દાવ ખેલ્યો છે. મહારાષ્ટ્રમાં ધરમૂળથી બદલાતા સમીકરણો વચ્ચે શિવસેનાની એનસીપીના સમર્થનથી સરકાર બનાવવાના સંકેત મળી રહ્યાં છે. પરંતુ શિવસેનાને સમર્થન આપવાના બદલામાં એનસીપીએ આકરી શરત પણ મુકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના એનસીપીના સમર્થનથી સરકાર રચી […]
Continue Reading
