ઘરમાં રૂપિયાની તંગી રહેતી હોય તો કરો ગણપતિના સિંદૂરનો આ ઉપાય, વિધ્નહર્તા દૂર કરી દેશે તમામ સમસ્યાઓ

2 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાશે. આ પર્વ 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં ગણેશજીની પૂજા અને આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. જીવનમાં કોઈ કષ્ટ હોય કે આર્થિક તંગી સહન કરતા હોય. આ સરળ ઉપાયો કરવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. 1. ગણેશજીને સિંદૂર પ્રિય છે. તેથી આ દિવસે તેમને સિંદૂર ચઢાવી […]

Continue Reading

આ છે શક્તિ સ્વરૂપ ગણપતિ ‘વિનાયકી’ની રોમાંચક કહાણી

એક સમયે અંધકા નામના દાનવ પાર્વતી દેવીને તેમનાં પત્ની બનાવવા ચાહતા હતા. જ્યારે દાનવે પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાર્વતીએ મદદ માટે તેમના પતિ શિવને આહ્વાન કર્યું. પાર્વતીનો પોકાર સાંભળીને શિવે તત્કાળ જ તેમનું ત્રિશૂળ ઉઠાવ્યું અને અંધકાનો વધ કર્યો. અંધકા જાદુઈ શક્તિ ધરાવતો અસુર હતો. તેની પાસે એવી શક્તિ હતી કે તેના શરીરમાંથી […]

Continue Reading

કુબેર દેવને પ્રસન્ન કરવા કરો આ મંત્રનો જાપ ,બની જશો કરોડપતિ

કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે પરંતુ કુબેર દેવને ધનના દેવતા બનાવવા માટે શું ઉપાયો કરવાના હોય છે તે કદાચ તમને જાણ હશે નહીં.જો તમે પણ કરોડપતિ બનવા માંગતા હોવ તો તમારે જરૂરથી કુબેર દેવને પ્રસન્ન કરવા જોઈએ. આજે અમે તમને એવા મંત્ર વિશે જણાવીશું જેનો જાપ કરવાથી તમે કરોડપતિ બની જશો. તો આજે […]

Continue Reading

ભાગતી ફરતી ઢબૂડી માતા અચાનક આવી મીડિયા સામે, કર્યા આ ચોંકાવનારા ખુલાસા

ઢબૂડી જેના નામની બહુ ચર્ચા ચાલી છે. ત્યારે વિજ્ઞાન જાથાની તપાસ બાદ ભાગતી ફરતી ઢબૂડી માતા આજે મીડિયા સામે આવી હતી. અને પોતે જાણે પરચાનો ભંડાર હોય તેવી રીતે ખુલાસા કરવા લાગી હતી. ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડે માથે ચૂંદડી ઓઢીને પોતાનું મોઢું ઢાંકીને ખુલાસા કર્યા. જેમાં તેણે દાવા કર્યા કે પોતે મંદિર વિનાની માતા […]

Continue Reading

શ્રાવણના ઉપવાસમાં આજે જ બનાવો ફટાફટ ફરાળી સેવ પૂરી

મોટાભાગે પહેલા ફરાળમાં મોરૈયો, વેફર, સાબુદાણા એ બધું જ બનાવતા હતા, પણ હવે યંગ જનરેશનને આકર્ષે માટે આપણે આજે ફરાળમાં બનાવીશું ફરાળી સેવ પૂરી. જેથી ઘરે બાળકોને મનગમતું જમવાનું મળી જાય તો મજા પડી જતી હોય છે.

Continue Reading

બાળ ગોપાલને અતિપ્રિય પંચામૃત બનાવવાની પરંપરાગત રીત અહીં જાણો

જન્માષ્ટમીના પર્વ પર લોકો ફરી એકવાર ભક્તિમાં લીન થઈ જશે અને દરેક શહેર જાણે ગોકુલ બની જશે. કૃષ્ણ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડશે અને લોકો ઘરે તેમજ મંદિરે કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપની પૂજા કરશે. ભગવાન શ્રીકૃષ્ણના અનેક નામ છે. તેમની જન્મભૂમિ વૃંદાવનમાં આ પર્વની અનેરી રોનક જોવા મળે છે. જન્માષ્ટમીનો પર્વ ક્યારે ઉજવવો […]

Continue Reading

શીતળા માતાની વ્રત કથા અને પૂજન વિધી,જાણો શું છે તેનું મહાત્મય

શીતળા સાતમનું મહાત્મય સાતમના આગલા દિવસનેરાંધણ છઠ્ઠકહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો […]

Continue Reading

મનમાં ક્રોધ રાખી ભોળાનાથની ભક્તિ કરવાની ક્યારેય ન કરો ભુલ, મળશે આ સજા

શિવ પૂજા કરવાથી અને શિવજીનું ધ્યાન ધરવાથી ભક્તોના મોટા મોટા પાપનો નાશ થાય છે. શિવની સાધના કરનાર ભક્ત પૃથ્વીલોક પર તમામ સુખ પ્રાપ્ત કરી અને અંતમાં કૈલાશવાસી શિવના ચરણોમાં સ્થાન પામે છે. ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના અનેક વિધાન શાસ્ત્રોમાં દર્શાવાયા છે. શિવભક્તિ કોઈપણ રીતે કરવામાં આવે તેનાથી ભોળાનાથ પ્રસન્ન અચૂક થાય છે અને ભક્તને અક્ષય, […]

Continue Reading

ઘરની આ દિશામાં ક્યારેય ન રહેવા દો અંધારુ, નહીં તો આવશે કંગાળ થવાનો વારો

આપણા જીવનમાં ધનની સ્થિતી કેવી રહેશે તેનો આધાર વાસ્તુ પર પણ હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં ધન કમાવા અને સમૃદ્ધ થવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેમ છતાં લોકોના જીવનમાં પૈસા ટકતા નથી. આ સમસ્યાનું કારણ ઘરનો વાસ્તુ દોષ હોય શકે છે. દરિદ્રતાનું એક કારણ ઘરમાં પ્રકાશનો અભાવ પણ હોય શકે છે. વાસ્તુમાં એવી […]

Continue Reading

જીવનની તમામ મુશ્કેલીઓમાંથી બહાર લાવશે આ ચમત્કારી ઉપાયો

ગ્રહ દશા ખરાબ ચાલતી હોય, જીવનમાં એક પછી એક સમસ્યાઓ જ નડતી હોય તો તેમાંથી બહાર આવવા માટેના કેટલાક ચમત્કારી ઉપાયો અજમાવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવવાથી ધારી સફળતા પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.ખાસ વાત એ છે કે આ ઉપાયો કરવા માટે વધારે પડતો ખર્ચ કે મહેનત […]

Continue Reading