ટીબીના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા અપાશે રૂા.૫૦૦/- પ્રોત્સાહક રકમ
સરકારી આરોગ્ય કેન્દ્રમાં ટી.બી. ના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા રૂા.૫૦૦/- પ્રોત્સાહકરકમ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલ પરિપત્ર મુજબ સમાજમાંથી ટી.બી.ના દર્દીઓ વધુને વધુ શોધાય તે માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યાનુસાર જાહેર ક્ષેત્રમાં શંકાસ્પદ દર્દીને શોધી તેનું લેબોરેટરીમાં નિદાન કરાવી જો ટી.બી.નું નિદાન થાય તો […]
Continue Reading
