દરોડામાં આ વર્ષે જપ્ત રકમમાં 2000ની નોટોનો માત્ર 43 ટકા હિસ્સો, 2 વર્ષ પહેલા 68 ટકા હતો

સરકારના જણાવ્યા મુજબ ઈન્કમ ટેક્સની રેડમાં જપ્ત રકમમાં 2000ની નોટોનો હિસ્સો ઘટી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સની રેડમાં મળેલી રકમમાં 67.9 ટકા મુદ્રા 2000ની નોટના રૂપમાં હતી. નાણાંકીય વર્ષ(2018-19)માં આ આંકડો 65.9 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં અત્યાર સુધીમાં 43.2 […]

Continue Reading

શરદ પવાર PM મોદીને મળ્યા ,કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે, ખેડૂતોની મદદ માટે તમારી દખલગીરી જરૂરી છે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, NCP અને શિવસેનામાં ચાલી રહેલી વિચારણા વચ્ચે NCP નેતા શરદ પવારે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી પ્રમાણે, NCP પ્રમુખ શરદ પવારની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અંગે થઈ છે. પણ આજે આ મુલાકાતની બધે ચર્ચા થઈ રહી છે. દેશના 2 દિગ્ગજ […]

Continue Reading

DPSએ નિત્યાનંદ આશ્રમ સાથેની પાંચ વર્ષનો કરાર રદ કર્યો, ફ્રીમાં ભાડાપટ્ટે જમીન આપી હતી

નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકોને ગોંધી રાખવા ડીપીએસ-હિરાપુર કેમ્પસની બાજુમાં આવેલા નિત્યાંનદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વધ્યો છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે FRCમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. […]

Continue Reading

વસતિ ગણતરી 2021, ગુજરાતમાં મે 2020થી પ્રારંભ, પ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ કરાશે

વર્ષ 2021માં દેશમાં યોજાનારી વસતિ ગણતરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. વસતિ ગણતરી 2021 વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી છે. ગજરાતમાં આ વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો મે-જૂન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં હાથ ધરાશે. આ વસતિ ગણતરીમાં […]

Continue Reading

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- નવો કાયદો બનાવો, કેરળ સરકારે કહ્યું- સંશોધન ચાલુ, મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ રહેશે

સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને 4 અઠવાડિયામાં સબરીમાલા મુદ્દે નવો કાયદો બનાવવાનું કહ્યું છે. બુધવારે પંડલમ રાજઘરાનાની અરજી પર સુનવણી કરતી વખતે 3 સભ્યો વાળી બેન્ચએ આ આદેશ જાહેર કર્યો. તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે મંદિરોના પ્રબંધન માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોની સલાહકાર સમિતિમાં મહિલાઓના સામેલ કરવાની વાત પણ […]

Continue Reading

એરટેલ અને વોડાફોન-આઇડિયા પછી જીઓ પણ કોલ અને ડેટાના ભાવ વધારશે

અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેે આગામી કેટલાક સપ્તાહમાં મોબાઇલ ફોન કોલ અને ડેટા ચાર્જિસમાં વધારો કરશે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ કોલ અને ડેટા ચાર્જિસમાં આગામી મહિનાથી વધારો કરવાની જાહેરાત કરી હતી. જીઓએ વધુમાં જણાવ્યું છે કે અન્ય ઓપરેટરોની જેમ અમે […]

Continue Reading

ઇસ્લામિક દેશોની ભડકાઉ ટીવી ચેનલો બ્લોક કરાશે

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશો કાશ્મીરીઓ અને અન્ય ભારતીય મુસ્લિમોને ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના માટે હવે તેઓ ટીવી ચેનલોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાની ભીતિ છે. જેથી સરકારે કેબલ ઓપરેટરોને ચેતવણી આપી છે કે આવી ચેનલોનું પ્રસારણ અટકાવવામાં આવે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું […]

Continue Reading

ટાટા સ્ટીલ ખર્ચ ઘટાડવા યુરોપમાં ત્રણ હજાર કર્મચારીઓને પાણીચુ આપશે

ટાટા સ્ટીલ પોતાના યુરોપિયન ઓપરેશનમાં 3000 નોકરીઓ ઘટાડવાનું વિચારી રહી છે. નબળી માગ અને ઉંચી પડતરનો સામનો કરી રહેલી સ્ટીલ કંપનીએ આ માહિતી આપી હતી. ભારતની સ્ટીલની જાયન્ટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે 3000 કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેમાં 75 ટકા કર્મચારીઓ ઓફિસમાં વ્હાઇટ કોલર ભૂમિકા ભજવી રહ્યાં છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું […]

Continue Reading

ડેન્ગ્યુને કારણે બે દિવસમાં પાંચ લોકોના મોત, સયાજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જમીન પર સારવાર

વડોદરામાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે. માત્ર 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી ગઇ વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના […]

Continue Reading

આશ્રમ વિવાદ મામલે નિત્યાનંદે મૌન તોડ્યું, કહ્યું-ગુજરાતમાં અમારા અનુયાયીઓને ખોટી રીતે ટાર્ગેટ કરાઈ રહ્યા છે, હું ઝુકીશ નહીં

શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી.આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના […]

Continue Reading