બેન્ક ફ્રોડ મામલે મોદી સરકારે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી
નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અંગે જાણકારી આપી છે. તેમના મુજબ સરકારે બેન્કોમાં એક લાખથી વધુની લોન આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે સખત પગલા લેતા 2015થી 2017ની વચ્ચે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં નોટબંધીનો સમય પણ સામેલ છે, જ્યાર બેન્કો દ્વારા સૌથી […]
Continue Reading
