મોદી સરકાર માટે માઠા સમાચાર : સોનિયા અને રાહુલ ગાંધી આવી ગયા મેદાને

દેશમાં મંદીનો માહોલ અને સરકારની નિષ્ફળતાના આરોપ સાથે કોંગ્રેસ આક્રમક બનવા જઈ રહી છે. અને આગામી 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો આંદોલન ચલાવશે. અત્યારે ભારતભરમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવી રહી છે.મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે આગામી 30 નવેમ્બરે જ દિલ્હીમાં ભારત બચાવો આંદોલન દ્વારા કોંગ્રેસ સરકારને ઘેરશે. સોનિયા ગાંધી, […]

Continue Reading

ગોવામાં ભારતીય સેનાનું MIG-29K વિમાન ક્રેશ, બંને પાયલોટનો સુરક્ષિત બચાવ થયો

ગોવા: ભારતીય સેનાનું MIG-29K ટ્રેઇની એરક્રાફ્ટ કોઇ ટેકનિકલ ખામીને કારણે ગોવામાં ક્રેશ થઇ ગયું છે, ટ્રેઇની એરક્રાફ્ટે 2 પાયલોટ સાથે ઉડાન ભરી હતી, થોડી જ વારમાં તેમાં કોઇ કારણસર આગ લાગી હતી, જેથી બંને પાયલોટ પ્લેનની બહાર કૂદી પડ્યાં હતા, જેથી તેમનો બચાવ થયો છે. દુર્ઘટના બાદ પોલીસ અને એરફોર્સના અધિકારીઓનો કાફલો અહી પહોંચી ગયો […]

Continue Reading

ફરી એક વખત જેફ બેઝોસને પાછળ છોડી બિલ ગેટ્સ બની ગયા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરવા માટે અમેરિકાના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ગયા મહિને બિલ ગેટસ જેફ બેઝોસને હટાવીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.થોડાક જ દિવસમાં એમેઝોનના શેરની કિંમતમાં આવેલા ઉછાળા બાદ બેઝોસે પાછુ નંબર વનનુ સ્થાન મેળવી લીધુ હતુ.જોકે […]

Continue Reading

ભારતમાં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણથી થયાઃ રિપોર્ટ

દેશની રાજધાની દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સાથે એક ચોંકવનારી રિપોર્ટ આવી છે. ભારતમાં 2016માં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરના કારણે થયા છે, જે પૈકી 97 હજારથી વધુ લોકોના મોત કોલસો સળગાવવાથી નીકળેલા ધુમાડાના કારણે થયા છે. ગુરુવારે આવેલી એક નવી રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.હેલ્થ […]

Continue Reading

શ્રીનગરમાં સરકારી ક્વાર્ટરમાં શિફ્ટ થઇ મહેબૂબા મુફ્તી,દીકરીએ કરી હતી માંગણી

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કસ્ટડી અને નજરબંધીમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને શુક્રવારના રોજ સરકારી ક્વાર્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મહેબૂબા મુફ્તીને અત્યાર સુધી શહેરની બહાર રાખવામાં આવ્યા હતા પરંતુ શુક્રવારના રોજ તેમને શહેરની અંદર આવેલા સરકારી કવોટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.  મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તીજા મુફ્તીએ […]

Continue Reading

મહારાષ્ટ્ર ત્રણ પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી શિવસેનાનો હશેઃએનસીપી

મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના એમ ત્રણેય પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આ સરકારમાં મુખ્યમંત્રી પદ શિવસેના પાસે રહશે, તેમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું છે. એનસીપી પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી તો શિવસેનાનો હશે. કેમ કે મુખ્યમંત્રીના મુદ્દા પર શિવસેના ‘મહા-ગઠબંધન’(એનડીએ સાથેના)થી અલગ થઈ છે. હવે શિવસેનાની ભાવનાનું […]

Continue Reading

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ બોલ્યા, અમારી પાર્ટી વિના કોઈ સરકાર બની શકશે નહિ

પાર્ટી નેતાઓની મુંબઈમાં બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શુક્રવારના રોજ કહ્યું હતું,મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈપણ સરકારનું ગઠન સંભવ નથી.  ભાજપને સૌથી વધારે 1.42 કરોડ વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ ભાજપને મળ્યા બાદ NCPને મળ્યા છે. બે નવેમ્બર અને નવેમ્બર વન વચ્ચે લાબું અંતર છે. પાટીલે કહ્યું હતું, કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો […]

Continue Reading

મહારાષ્ટ્રને 20 દિવસમાં મળી શકે છે નવી સરકાર, NCP-કોંગ્રેસ અને શિવસેના તડામાર તૈયારીઓમાં

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન 20 દિવસમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી શકે છે. સરકાર બનાવવા માટે એનસીપીની સમન્વય સમિતિના એક સભ્યએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે માટે મુંબઇમાં પહેલી વાર આ ત્રણેય પાર્ટીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર બનાવવાના ફોર્મુલા પર ચર્ચા ચાલી રહી […]

Continue Reading

નવેમ્બર 2020માં ચંદ્રયાન-3 મોકલવાની તૈયારી, ચંદ્રયાન-2માં થયેલી ભૂલો પર રિપોર્ટ તૈયાર કરાયો

ISRO આગામી વર્ષના નવેમ્બરમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. આ જાણકારી ગુરવારે ઇસરોના સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે 2020માં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારવા માટે ઇસરોએ એક ઉચ્ચસ્તરિય કમિટીનું ગઠન કર્યું છે. તેનું નેતૃત્વ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથ કરી રહ્યા છે. આ સેન્ટરને ઇસરોના દરેક લોન્ચ વ્હિકલ પ્રોગ્રામની જવાબદારી […]

Continue Reading

સબરીમાલા કેસમાં પુનઃ વિચાર અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે 7 જજની બેન્ચને સોંપ્યો, મહિલાઓના પ્રવેશની મંજૂરીનો નિર્ણય યથાવત્

કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સબરીમાલા કેસમાં પુન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે કેસ સાત જજની બેન્ચ પાસે મોકલી દીધો છે. બેન્ચે આ નિર્ણય 3:2થી કર્યો છે. જોકે કોર્ટે કહ્યું છે કે, અંતિમ ચુકાદો આવે ત્યા સુધી જૂનો આદેશ યથાવત્ રહેશે. કોર્ટે 28 સપ્ટેમ્બર […]

Continue Reading