મોદી સરકાર માટે માઠા સમાચાર : સોનિયા અને રાહુલ ગાંધી આવી ગયા મેદાને
દેશમાં મંદીનો માહોલ અને સરકારની નિષ્ફળતાના આરોપ સાથે કોંગ્રેસ આક્રમક બનવા જઈ રહી છે. અને આગામી 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો આંદોલન ચલાવશે. અત્યારે ભારતભરમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવી રહી છે.મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે આગામી 30 નવેમ્બરે જ દિલ્હીમાં ભારત બચાવો આંદોલન દ્વારા કોંગ્રેસ સરકારને ઘેરશે. સોનિયા ગાંધી, […]
Continue Reading
