‘બૂલબૂલ’ દરિયા કિનારે ટકરાયું, ઓડિશા અને પ.બંગાળમાં ભારે તારાજી

અરબ સાગરમાં ‘મહા’ની મુસીબત ટળ્યા બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલા ‘બૂલબૂલ’ વાવાઝોડાએ બંગાળ અને ઓડિશામાં તારાજી સર્જી છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાં છે. હવામાન વિભાગ મુજબ કલાકની 110 થી 120 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો અને અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી, જો કે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઇ ગઇ હતી. બંગાળમાં […]

Continue Reading

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: ભાજપએ 52 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારો પહેલી યાદી જાહેર કરી. પાર્ટીએ વિધાનસભાની 81 સીટોમાંથી 52 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે. લીસ્ટ પ્રમાણે મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર ઈસ્ટમાંથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારોની યાદી જાહેર કરી. નોંધનીય છે કે, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કેન્દ્રીય સમિતિની પહેલી બેઠક […]

Continue Reading

INDvsBAN: ભારતની બાંગ્લાદેશ સામે 30 રને જીત, સીરીઝ 2-1થી જીતી

નાગપુર ખાતે રમાય રહેલી ભારત-બાંગ્લાદેશની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતે 3 મેચોની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે.ભારતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુંકસાન પર 174 રન બનાવ્યા અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્ય આપ્યો. ભારત તરફથી શ્રેયસ અય્યરે પોતાની ટી20 કારકિર્દીની પહેલી […]

Continue Reading

ઓવૈસી સામે સંત સમાજ લાલચોળ, પાકિસ્તાન જતા રહેવાની આપી સલાહ

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આકરા તેવર બતાવનાર ઓવૈસી પર સંત સમાજ ભડકી ઉઠ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ તો ઓવૈસીને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપી દીધી છે. મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યુ હતુ કે, ઓવૈસી ભારત અને હિન્દુઓ સામે હંમેશા ઝેર ઓકે છે.જો ઓવેસીને ભારતમાં સારૂ ના લાગતુ હોય તો […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહી બનાવે, રાજ્યપાલને જાણકારી આપી

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સંકટ વધુ ગહેરાયું છે. ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે.ભાજપના સિનિયર નેતાઓએ પોતાના સિનિયર નેતાઓની સાથે બેઠક કર્યા બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે મિટિંગ બાદ ભાજપ નેતા ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અમે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. સેના ઈચ્છે તો કોંગ્રેસ અને NCP સાથે […]

Continue Reading

મહેસાણાના રિસોર્ટમાં કપડા ચેક કરવાના બહાને યુવતી નગ્ન થઈ ગઇ અને પછી ખેલાયો ખેલ…

નવરંગપુરામાં ગાર્મેન્ટના વેપારીને બ્લેકમેઈલ કરી ગોંધી રાખીને યુવતી સહિત સાત સભ્યોની ગેંગએ રૂ..૨.૬૨ લાખની રોક્ડ પડાવ્યાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ છે. બે માસ પહેલા ગાર્મેન્ટના વેપારીને કૂર્તિઓ ચેક કરવાના બહાને આશ્રામરોડ પર બોલાવીને મહેસાણા પાસેના રિસોર્ટના રૂમમાં લઈ જઈ યુવતીએ નગ્ન થઈ વેપારીને બાથમાં ભીડયો હતો. વેપારીએ શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી […]

Continue Reading

સમર્થનના બદલામાં શિવસેના પાસે NCPએ માંગ્યુ વચન, શરદ પવારે કર્યો મોટો સોદો

ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યમાં બંનેની સરકાર રચવાની શકયતા ધુંધળી પડતા જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ દાવ ખેલ્યો છે. મહારાષ્ટ્રમાં ધરમૂળથી બદલાતા સમીકરણો વચ્ચે શિવસેનાની એનસીપીના સમર્થનથી સરકાર બનાવવાના સંકેત મળી રહ્યાં છે. પરંતુ શિવસેનાને સમર્થન આપવાના બદલામાં એનસીપીએ આકરી શરત પણ મુકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના એનસીપીના સમર્થનથી સરકાર રચી […]

Continue Reading

છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર અમિતાભે માફી માગી, લખ્યું – અનાદર કરવાનો ઈરાદો ન હતો

‘કૌન બનેગા કરોડપતિ 11’ના એક સવાલ દરમ્યાન અજાણતા થયેલ છત્રપતિ શિવાજી મહારાજના અપમાન બદલ હોસ્ટ અમિતાભ બચ્ચને માફી માગી છે. બિગ બીએ ટ્વીટ કર્યું કે, ‘અનાદર કરવાનો કોઈ ઈરાદો ન હતો. કોઈની લાગણીને જો ઠેસ પહોંચી હોય તો માફી ઈચ્છું છું.’ સાથે શોના નિર્માતા સિદ્ધાર્થ બાસુનું ટ્વીટ પણ શેર કર્યું હતું. સિદ્ધાર્થે ટ્વીટ કર્યું હતું […]

Continue Reading

મહિલા DySP શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા કાલુપુરથી અડાલજ સુધી રીક્ષામાં પીછો કર્યો

ગોમતીપુરના યુવક સાકીરની હત્યા તેના જ ભાગીદાર મોહંમદ મતબુલે જ કરી હોવાનું ગ્રામ્ય પોલીસને કન્ફર્મ થતાંની સાથે જ તેના મોબાઈલ ફોનનું લોકેશન અને તેની માહિતી મેળવી લીધી હતી. તેથી મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા માટે કાલુપુરથી અડાલજ સુધી પીછો કર્યો હતો. પોલીસ માટે પ્લસ પોઇન્ટ હતો કે આરોપી મતબુલનો ફોન ચાલુ હતો, જેથી તેનું […]

Continue Reading

NEFT પર જાન્યુઆરી, 2020થી ચાર્જીસ લાગશે નહીં, RBIએ બેન્કોને નિર્દેશ આપ્યા

RBIએ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે જાન્યુઆરી,2020 થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસુલ કરવામાં ન આવે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI એ શુક્રવારે આ નિર્દેશો જારી કર્યા હતા.   નોન-કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ ચુકવણીની 96 ટકા હિસ્સેદારી 1. RBIએ તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ફાસ્ટેગથી લિંગ […]

Continue Reading