રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક 58, કુલ દર્દી 1604, 94 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો […]

Continue Reading

વુહાનની લેબમાં પરીક્ષણ વખતે યુવતીની ભૂલથી કોરોના વાઈરસ લીક થયો : રિપોર્ટ

કોરોના વાઇરસની શરૂઆત ચીનથી થઇ હતી અને આજે તે વિશ્વના ૧૮૮થી વધુ દેશોમાં ફેલાઇ ચુક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હાલ એ સંશોધન ચાલી રહ્યું છે કે આ વાઇરસ કેવી રીતે આટલો ફેલાઇ ગયો અને ક્યાંથી તે લીક થયો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના વુહાન પ્રાંતમાં આવેલી એક લેબમાંથી આ વાઇરલ ભુલને […]

Continue Reading

ટ્રમ્પની ધમકી- જો ચીન વાયરસ ફેલાવવા માટે જવાબદાર નીકળ્યું તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોરોના મહામારીને લઈને ચીન સામે કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે અમને ખબર પડી ગઈ છે કે આ દેશ વાયરસ માટે જવાબદાર છે. જો તેવું છે, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે, “ચીનમાં વાયરસ શરૂ થતાં પહેલાં રોકી શકાય તેમ હતો. તેવું બન્યું નહોતું અને હવે […]

Continue Reading

દિલ્હીના 63% અને યુપીના 59% કેસની લિન્ક તબલીગી જમાતીઓ સાથે, 23 રાજ્યોમાં ફેલાવ્યો કોરોના

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એવામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓની માનીએ તો દેશના કુલ કેસમાંથી મોટાભાગના કેસોનો સંબંધ દિલ્હી નિઝામુદ્દીનમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમ સાથે સંકળાયેલ છે. સ્વાસ્થ મંત્રાલયની માહિતી મુજબ કોરોના સંક્રમણના કુલ 14,378 કેસ સામે આવ્યા છે જેમાંથી 4,291 કેસ તબલીગી જમાત આયોજન સાથે સંકળાયેલા છે. એટલે કે દેશના […]

Continue Reading

જમ્મુ કાશ્મીરના સોપારમાં થયેલા આંતકી હુમલામાં પ્રાંતિજનો CRPF ફરજ બજાવતો સતપાલસિંહ પરમાર સહીત 3 જવાન શહીદ

કોરોના વાયરસના કહેર વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડી રહ્યું નથી. છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાન તરફથી સતત ઘૂષણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોરોનાના સંક્રમણમાં આતંકવાદીઓની આતંકી પ્રવૃત્તિ યથાવત રહી છે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફ અને પોલીસની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરતા સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા જેમાં સાબરકાંઠાના […]

Continue Reading

ઈન્દોરના રસ્તાઓ પર નિકળ્યો યમરાજ, બોલ્યો- ઘરની બહાર નીકળશો તો ઉઠાવી લઈશ

ખી દુનિયા હાલ કોરોના વાયરસના ખોફના છાયડામાં જીવી રહી છે. તમામ દેશોમાં લૉકડાઉન છે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાઈ રહ્યું છે. ભારત પણ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો દેશભરમાં 14378 સુધી પહોંચ્યો છે. બીજા નંબરના શહેરોમાં ઈન્દોરમાં સૌથી વધુ હાલાત ખરાબ છે. ભારતમાં […]

Continue Reading

જસલોક હૉસ્પિટલમાં પાંચ ડૉક્ટરો, 31 નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

મુંબઈના વૈભવી વિસ્તાર પેડર રોડસ્થિત જસલોક હૉસ્પિટલના પાંચ ડૉક્ટરો અને ૩૧ નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ મળ્યો છે. ૩૧ નર્સને હૉસ્પિટલની બેલાર્ડ પિયર સ્થિત હોસ્ટેલમાં ક્વૉરન્ટીન કરવામાં આવી છે. ૩૧ નર્સના ટેસ્ટ-રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છતાં એમના શરીરમાં કોરોના ઇન્ફેક્શનનાં લક્ષણો જણાતાં નથી. એમના આરોગ્યની નિગરાણી રાખવામાં આવે છે. પાંચ ઇન્ફેક્ટેડ ડૉક્ટરોમાં રજિસ્ટ્રાર ઑફ મેડિસિન, રજિસ્ટ્રાર ઑફ […]

Continue Reading

અમદાવાદ મનપા અધિકારીઓનું ટેન્શન વધ્યુ, ઈસ્કોન મોલમાં આશ્રીત 200 શ્રમિકોમાંથી 4 કોરોનાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઈસ્કોન મેગા મોલમાં રહેલા 4 શ્રમિકો કોરોનાથી સંક્રમિત થયા છે. મનપા દ્વારા શ્રમિકોને ઈસ્કોન મેગા મોલમાં આશરો આપવામાં આવ્યો છે. 200 શ્રમિકોનો કરાશે ટેસ્ટ શ્રમિકોમાં કોરોનાનું સંક્રમણ થતા AMCના અધિકારીઓની ચિંતકા વધી છે. મોલમાં રહેલા 200થી વધુ શ્રમિકોનો ટેસ્ટ કરાશે. મનપાએ આપ્યો હતો આશરો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નાાન-મોટા […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતાવણી, સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવાં પડશે

કોરોના વાયરસના સંક્રમણને પગલે અમેરિકામાં સૌથી વધુ લોકોના મોત થયાં છે. આ દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન વિરુદ્ધન નિવેદન આપતા કહ્યું કે સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવા પડશે. શનિવારે ટ્રમ્પે કહ્યું કે જો જાણીજોઈને ચીને કોરોના વાયરસ ફેલાવ્યો હશે તો તેના પરિણામ ભોગવવા પડશે. જો આ ભૂલ હતી તો ભૂલ, ભૂલ કહેવાય પરંતુ […]

Continue Reading

આખી દુનિયાને મૂર્ખ બનાવનાર ચીનનો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી લીધો બરાબરનો ઉધડો

ચીને કોરોના વાયરસથી પોતાના દેશમાં મૃતકોની સંખ્યામાં વધારો કર્યો તો અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનને જોરદાર સંભળાવ્યું અને કહ્યું કે ચીનમાં હકીકતમાં મૃતકોની સંખ્યા કયાંય વધુ જ છે. આ આંકડો અમેરિકા કરતાં કયાંય વધુ છે. શંકાના દાયરામાં ચીનના આંકડાઓ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા શરૂઆતથી જ શંકાના દાયરામાં હતી. આ બધાની વચ્ચે ચીને અચાનક 1290 મોતની માહિતી […]

Continue Reading